શોધખોળ કરો

Maharashtra : NCPના અસલી બોસ કોણ? શરદ પવારની સોગઠીથી ગુંચવાડો

હવે શરદ પવારે આજે રાજધાની દિલ્હીમાં યોજાયેલી NCP કાર્ય સમિતિની બેઠકમાં હુંકાર ભર્યો હતો અને ભત્રીજા અજીત પવારને સણસણતો જવાબ આપ્યો હતો.

Maharashtra NCP Crisis: અજિત પવારના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં બળવો શરૂ થયા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાનમાં વધારો થયો છે. મહારાષ્ટ્રની રાજનીતિ પળે પળે નવો વળાંક લઈ રહી છે. હવે શરદ પવારે આજે રાજધાની દિલ્હીમાં યોજાયેલી NCP કાર્ય સમિતિની બેઠકમાં હુંકાર ભર્યો હતો અને ભત્રીજા અજીત પવારને સણસણતો જવાબ આપ્યો હતો. 

બેઠક બાદ પૂર્વ સીએમ શરદ પવારે કહ્યું હતું કે, અજિત પવારને પાર્ટીના અધ્યક્ષ બનાવવાને લઈને તેકો કંઈ જ જાણતા નથી. હું જ NCPનો પ્રમુખ છું. આ સ્થિતિમાં જો કોઈ પણ કહે કે હવે હું NCPનો અધ્યક્ષ છું તો તે વાતને મહત્વ ન આપવું જોઈએ. અજીત પવારને ઉંમરને લઈને સણસનતો જવાબ આપતા શરદ પવારે કહ્યું હતું કે, હું 82 વર્ષનો છું કે 92 વર્ષનો છું તેનાથી કોઈ જ ફરક પડતો નથી. બીજી તરફ, આ મીટિંગ અંગે ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે, તેની કોઈ કાનૂની માન્યતા નથી.

બેઠક બાદ એનસીપીના નેતા પીસી ચાકોએ કહ્યું હતું કે, પાર્ટીની કાર્યકારી સમિતિએ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને એનડીએ સાથે હાથ મિલાવનારા 9 ધારાસભ્યોને હાંકી કાઢવાના શરદ પવારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે, શરદ પવારની સાથે 27 રાજ્ય સમિતિઓ છે. કાર્યકારી સમિતિએ શરદ પવારને આગળની કોઈપણ કાર્યવાહી માટે અધિકૃત કર્યા છે.

અજિત પવારે શું કહ્યું?

અજિત પવારે ગઈ કાલે બુધવારે કહ્યું હતું કે, IAS અધિકારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે. રાજકારણમાં પણ ભાજપના નેતાઓની નિવૃત્તિની ઉંમર 75 વર્ષની છે. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના ઉદાહરણો જોયા હશે. પણ તમે (શરદ પવાર) 83 વર્ષના થઈ ગયા છો. શું તમે અટકશો જ નહીં? હવે અમને આશીર્વાદ આપો અને અમે તમારા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીશું.

બેઠક પર અજિત પવારનું નિવેદન

બીજી તરફ, આ મીટિંગ અંગે ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે, તેની કોઈ કાનૂની માન્યતા નથી.

ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે અજીત પવારે અચાનક જ એનસીપીમાં બળવો કરી ભાજપ-શિવસેનાની સત્તારૂઢ સરકાર સાથે હાથ મિલાવી લીધા હતાં.  અજીત પવાર સહિત એનસીપીના 9 ધારાસભ્યોએ શિંદે સરકારમાં શપથ લીધા હતા. જ્યારે એનસીપીના સાંસદ પ્રફુલ પટેલ પણ એનસીપીને રામ રામ કરી અજીત પવાર સાથે ગયા હતાં. જેને લઈને મહારાષ્ટ્રમાં ભયંકર રાજકીય ઉથલ પાથલ સર્જાઈ હતી.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget