શોધખોળ કરો

Border Dispute: મહારાષ્ટ્ર-કર્ણાટક સામસામે, લાલઘુમ CM બસવરાજ બોમાઈએ કહ્યું કે...

સીએમ બસવરાજ બોમાઈએ કર્ણાટક સાથે ચાલી રહેલા સીમા વિવાદને લઈને હારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરાયેલા ઠરાવની ટીકા કરી છે. બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, તેઓ અમને વિભાજિત કરી રહ્યા છે.

Maharashtra-Karnataka Border Dispute: મહારાષ્ટ્ર અને કર્ણાટકને લઈને ચાલી રહેલો સીમા વિવાદ અટકવાના બદલે દિન પ્રતિદિન વધારે ઉગ્ર બની રહ્યો છે. આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં સરહદને લઈને પસાર કરવામાં આવેલા ઠરાવને લઈને કર્ણાટકના મુખ્યમંત્રીએ હુંકાર ભર્યો હતો. તેમણે પોતાના રાજ્યની એક ઈંચ પણ ના આપવાની વાત કહી હતી. 

સીએમ બસવરાજ બોમાઈએ કર્ણાટક સાથે ચાલી રહેલા સીમા વિવાદને લઈને હારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરાયેલા ઠરાવની ટીકા કરી છે. બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, તેઓ અમને વિભાજિત કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના બે ગૃહો (વિધાન સભા અને વિધાન પરિષદ) એ આજે કર્ણાટક અને દક્ષિણના સરહદી વિસ્તારોમાં રહેતા મરાઠી લોકો સાથે વધતા જતા સરહદ વિવાદ વચ્ચે પડોશી રાજ્યના 865 મરાઠી ભાષી ગામોને રાજ્ય સાથે મર્જ કરવા માટે કાયદેસર રીતે આગળ વધવા માટે મતદાન કર્યું હતું. કેન્દ્રને લોકોની સુરક્ષાની બાંયધરી આપવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

આ મામલે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ અમને ઉશ્કેરીને અમને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેની નિંદા કરીએ છીએ. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી બંને રાજ્યો (મહારાષ્ટ્ર અને કર્ણાટક)ના લોકો સુમેળમાં સાથે રહે છે.

'એક ઇંચ પણ જમીન નહીં દઈએ'

મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજનીતિ કરી રહ્યું છે. આ માત્ર નાટક કરી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રને એક ઇંચ પણ જમીન નહીં આપે. અમે કન્નડ લોકોના હિતમાં કામ કરવાનું યથાવત રાખીશું. આ ઉપરાંત તેમણે સવાલ કર્યો હતો કે, જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં છે તો પછી તેઓ ઠરાવ કેમ પસાર કરી રહ્યા છે? અમને કોર્ટમાં વિશ્વાસ છે.

કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, અમારો પ્રસ્તાવ મહારાષ્ટ્રથી અલગ છે. અમે કોઈને જમીન લેવાનું નથી કહ્યું પણ તેઓ અમારી જમીન લેવા માગે છે. આ સમગ્ર મામલે રાજકીય બયાનબાજી શરૂ થઈ ગઈ છે.

શું છે મામલો?

મહારાષ્ટ્ર બેલાગવી પર દાવો કરે છે, જે અગાઉના બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. કારણ કે ત્યાં મોટી સંખ્યામાં મરાઠી ભાષી લોકો રહે છે. મહારાષ્ટ્ર દ્વારા કર્ણાટકમાં 800થી વધુ મરાઠી ભાષી ગામોનો પણ દાવો કરે છે. કર્ણાટકનું કહેવું છે કે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અને 1967 મહાજન કમિશનના અહેવાલ મુજબ ભાષાકીય ધોરણે સીમાંકન કરવામાં આવ્યું હતું, જે અંતિમ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget