શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં પડી જશે ઉદ્ધવ સરકાર ? જાણો શરદ પવારે શું કહ્યું ?

મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.  શિવસેનાના વરિષ્ઠ નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ હોવાનું સામે આવ્યું છે.

NCP Chief Sharad Pawar on Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.  શિવસેનાના વરિષ્ઠ નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ હોવાનું સામે આવ્યું છે. શિવસેનાના નેતા એકનાથ શિંદે પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે ગુજરાતમાં સુરતની એક હોટલમાં રોકાયા છે.  એકનાથ શિંદે (Eknath Shinde)મહાગઠબંધનમાં સામેલ ત્રણ પક્ષો શિવસેના, કોંગ્રેસ અને એનસીપીથી નારાજ હોવાનું કહેવાય છે. દરમિયાન, NCP વડા શરદ પવારે (Sharad Pawar)કહ્યું છે કે મહારાષ્ટ્ર(Maharashtra)માં ત્રીજી વખત સરકારને તોડી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર એકદમ બરાબર રીતે ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનવા માંગતા હતા. તેમણે કહ્યું કે આજે જે સ્થિતિ છે તે જોયા બાદ મને લાગે છે કે કોઈક રસ્તો નિકળી જશે. તેમણે કહ્યું કે તેઓ આજે રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળી શકે છે.

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ પર પવારે શું કહ્યું  ?

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની નારાજગી બાદ રાજકીય ખળભળાટ વચ્ચે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં ત્રીજી વખત સરકારને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે કોઈ રસ્તો નીકળશે. તેમણે દાવો કર્યો કે એનસીપીના કોઈ મંત્રીએ બળવો કર્યો નથી. શરદ પવારે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં રાજ્યમાં MVA સરકાર યોગ્ય રીતે ચાલશે.


21 ધારાસભ્યો સાથે હોટલમાં પડાવ!

સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના નેતા એકનાથ શિંદે 21 ધારાસભ્યો સાથે સંપર્કમાં નથી. બીજી તરફ શિવસેનાએ એકનાથ શિંદેને મનાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. ભાજપે કહ્યું કે સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શિવસેનાના કેટલાક ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગના આરોપો વચ્ચે આ ઘટનાક્રમ સામે આવ્યો છે. એમએલસી ચૂંટણીમાં શંકાસ્પદ ક્રોસ વોટિંગ પછી, મહારાષ્ટ્રના સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે બપોરે પાર્ટીના તમામ ધારાસભ્યોની તાત્કાલિક બેઠક બોલાવી હતી.

શું છે એકનાથ શિંદેની નારાજગી?

એકનાથ શિંદે (Eknath Shinde)પાર્ટી અને સરકારના કામકાજમાં કથિત રીતે અવગણના થયા બાદ ટોચના નેતૃત્વથી નારાજ છે. કેટલાક મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શિંદે અને તેમના સમર્થકોએ ભંડોળની ફાળવણીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર(Ajit Pawar) દ્વારા ખરાબ વર્તનની ફરિયાદ કરી હતી. સોમવારે, એનસીપીએ વિપક્ષ ભાજપ પર મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં હોર્સ-ટ્રેડિંગ અને ગુપ્ત સમજૂતીમાં સામેલ થવાનો આરોપ મૂક્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
જય શાહની અધ્યક્ષતામાં ICCનો મોટો નિર્ણય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું, જાણો શું થયો ફેરફાર
જય શાહની અધ્યક્ષતામાં ICCનો મોટો નિર્ણય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું, જાણો શું થયો ફેરફાર
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Embed widget