શોધખોળ કરો

Saamana : તો શું મહારાષ્ટના CM એકનાથ શિંદે મેલીવિદ્યા કરે છે? સામનામાં 'પુરવા' સાથે દાવો

સામનાના તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં એકનાથ શિંદે વતી પાડાનું બલિદાન આપવામાં આવ્યું હતું. તંત્રીલેખમાં આ બાબતને કાળા જાદુ સાથે જોડવામાં આવી છે.

Maharashtra News: મહારાષ્ટ્રની રાજનીતિમાં વાર પલટવાર લગભગ રોજીંદી ઘટનાઓ બની ગઈ છે. ઉદ્ધવ જુથ દ્વારા રાજ્યના  મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જુથ પર આકરા પ્રહારો કરવામાં આવે છે. પરંતુ શિવસેનાના મુખપત્ર સામનામાં તો મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કાળા જાદુ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. જેને લઈને સૌકોઈને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. 

મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખપત્ર 'સામના' એ સંપાદકીય દ્વારા શિંદે જૂથ પર મેલીવિદ્યાની મદદ લેવાનો આરોપ લગાવ્યો છે. સામનાના તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં એકનાથ શિંદે વતી પાડાનું બલિદાન આપવામાં આવ્યું હતું. તંત્રીલેખમાં આ બાબતને કાળા જાદુ સાથે જોડવામાં આવી છે.

ધનંજય મુંડેની તૂટેલી પાંસળી, લિફ્ટમાં ફસાઈ જતાં અજિત પવારનું નીચે પડવું અને સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગવાની ઘટનાઓને સામનાના તંત્રીલેખમાં કાળા જાદુ સાથે જોડવામાં આવી છે. આ ઉપરાંત એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકારે મેલીવિદ્યા પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો બનાવ્યો છે, પરંતુ શિંદે-ફડણવીસ અને તેમની સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, શિંદે સરકાર આવ્યા બાદ રાજ્યમાં કાળો જાદુ, લીંબુ મરચું વગેરેનો પ્રચાર થઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદે જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ કોઈ જ્યોતિષી અથવા તંત્રની જાણકારી ધરાવતા વ્યક્તિને ચોક્કસ મળે છે.

કામાખ્યા મંદિરમાં પાડાનો બલિ ચઢાવાયો

સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, રવિવારે પુણે શહેરમાં એક કાર્યક્રમમાં દીપ પ્રગટાવતી વખતે સાંસદ સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગી હતી. એવું કહેવાય છે કે આ પણ મેલીવિદ્યાના કારણે થયું છે. આ સિવાય લિફ્ટ અકસ્માતમાં વિપક્ષના નેતા અજિત પવારનું નાનકડું ભાગી જવાની વાત પણ આ સાથે જોડાયેલી છે.

જાહેર છે કે પવાર ત્રીજા માળેથી ચોથા માળે જઈ રહ્યા હતા અને તે દરમિયાન વિજળી ડુલ થઈ ગઈ હતી અને ચોથા માળે પહોંચતા પહેલા લિફ્ટ નીચે પટકાઈ હતી. આ ઘટના બાદ પવારે કહ્યું હતું કે, હું એક મોટી દુર્ઘટનામાં બચી ગયો છું, નહીંતર શ્રદ્ધાંજલિ સભા યોજવી પડી હોત.

કામાખ્યા મંદિરમાં કથિત પાડાના બલિદાન અંગે સામના દ્વારા કહેવામાં આવ્યું છે કે, એવું કહેવાય છે કે બલિદાન કોઈ કામની પૂર્તિ માટે આપવામાં આવે છે અને શિંદેએ મુખ્યમંત્રી પદની સ્થિરતા માટે આપ્યું છે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે જ્યારથી શિંદેની જુગલબંધી સરકાર સત્તામાં આવી છે ત્યારથી રાજકીય વિરોધીઓના અકસ્માતો અને હુમલાઓની સંખ્યામાં અચાનક વધારો થવા લાગ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget