શોધખોળ કરો

Saamana : તો શું મહારાષ્ટના CM એકનાથ શિંદે મેલીવિદ્યા કરે છે? સામનામાં 'પુરવા' સાથે દાવો

સામનાના તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં એકનાથ શિંદે વતી પાડાનું બલિદાન આપવામાં આવ્યું હતું. તંત્રીલેખમાં આ બાબતને કાળા જાદુ સાથે જોડવામાં આવી છે.

Maharashtra News: મહારાષ્ટ્રની રાજનીતિમાં વાર પલટવાર લગભગ રોજીંદી ઘટનાઓ બની ગઈ છે. ઉદ્ધવ જુથ દ્વારા રાજ્યના  મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જુથ પર આકરા પ્રહારો કરવામાં આવે છે. પરંતુ શિવસેનાના મુખપત્ર સામનામાં તો મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કાળા જાદુ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. જેને લઈને સૌકોઈને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. 

મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખપત્ર 'સામના' એ સંપાદકીય દ્વારા શિંદે જૂથ પર મેલીવિદ્યાની મદદ લેવાનો આરોપ લગાવ્યો છે. સામનાના તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં એકનાથ શિંદે વતી પાડાનું બલિદાન આપવામાં આવ્યું હતું. તંત્રીલેખમાં આ બાબતને કાળા જાદુ સાથે જોડવામાં આવી છે.

ધનંજય મુંડેની તૂટેલી પાંસળી, લિફ્ટમાં ફસાઈ જતાં અજિત પવારનું નીચે પડવું અને સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગવાની ઘટનાઓને સામનાના તંત્રીલેખમાં કાળા જાદુ સાથે જોડવામાં આવી છે. આ ઉપરાંત એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકારે મેલીવિદ્યા પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો બનાવ્યો છે, પરંતુ શિંદે-ફડણવીસ અને તેમની સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, શિંદે સરકાર આવ્યા બાદ રાજ્યમાં કાળો જાદુ, લીંબુ મરચું વગેરેનો પ્રચાર થઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદે જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ કોઈ જ્યોતિષી અથવા તંત્રની જાણકારી ધરાવતા વ્યક્તિને ચોક્કસ મળે છે.

કામાખ્યા મંદિરમાં પાડાનો બલિ ચઢાવાયો

સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, રવિવારે પુણે શહેરમાં એક કાર્યક્રમમાં દીપ પ્રગટાવતી વખતે સાંસદ સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગી હતી. એવું કહેવાય છે કે આ પણ મેલીવિદ્યાના કારણે થયું છે. આ સિવાય લિફ્ટ અકસ્માતમાં વિપક્ષના નેતા અજિત પવારનું નાનકડું ભાગી જવાની વાત પણ આ સાથે જોડાયેલી છે.

જાહેર છે કે પવાર ત્રીજા માળેથી ચોથા માળે જઈ રહ્યા હતા અને તે દરમિયાન વિજળી ડુલ થઈ ગઈ હતી અને ચોથા માળે પહોંચતા પહેલા લિફ્ટ નીચે પટકાઈ હતી. આ ઘટના બાદ પવારે કહ્યું હતું કે, હું એક મોટી દુર્ઘટનામાં બચી ગયો છું, નહીંતર શ્રદ્ધાંજલિ સભા યોજવી પડી હોત.

કામાખ્યા મંદિરમાં કથિત પાડાના બલિદાન અંગે સામના દ્વારા કહેવામાં આવ્યું છે કે, એવું કહેવાય છે કે બલિદાન કોઈ કામની પૂર્તિ માટે આપવામાં આવે છે અને શિંદેએ મુખ્યમંત્રી પદની સ્થિરતા માટે આપ્યું છે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે જ્યારથી શિંદેની જુગલબંધી સરકાર સત્તામાં આવી છે ત્યારથી રાજકીય વિરોધીઓના અકસ્માતો અને હુમલાઓની સંખ્યામાં અચાનક વધારો થવા લાગ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધChaitar Vasava : AAP MLA ચૈતર વસાવાનો બુટલેગર સાથે ડાન્સ!  વીડિયો મુદ્દે શું કર્યો મોટો ધડાકો?PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Embed widget