શોધખોળ કરો

ધાર્મિક સ્થળો ખોલવા મામલે શિવસેનાએ સામનામાં રાજ્યપાલને આડેહાથે લીધા, કહ્યુ- પોતાની મર્યાદા ભુલી ગયા...

ધાર્મિક સ્થળો ખોલવાને લઇને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની વચ્ચે તણાવ ઉભો થયો છે. આ બધાની વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રાજ્યપાલ કોશ્યારી પર હુમલો કર્યો છે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારીના પ્રકોપની વચ્ચે ધાર્મિક સ્થળો ખોલવાને લઇને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની વચ્ચે તણાવ ઉભો થયો છે. આ બધાની વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રાજ્યપાલ કોશ્યારી પર હુમલો કર્યો છે. શિવસેનાએ લખ્યું- બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને બીજેપીની જેમ પ્રસવ પીડા થઇ રહી છે. શિવસેનાએ સામનામાં લખ્યું- રાજ્યપાલના પદ પર આસીન થયેલા વ્યક્તિને કેવો વ્યવહાર કરવો જોઇએ, એ ભગતસિંહ કોશ્યારીએ બતાવી દીધુ છે. શ્રીમાન કોશ્યારી ક્યારેય સંઘના પ્રચારક કે બીજેપીના નેતા રહ્યા હશે. પરંતુ આજે તે મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યના રાજ્યપાલ છે. લાગે છે કે તે આ વાતને પોતાની સુવિધાઓ અનુસાર ભુલી ગયા છે. મહારાષ્ટ્રના બીજેપીના નેતા રોજ સવારે સરકારની બદનામી કરવાનુ અભિયાન શરુ કરે છે. અહીં સમજી શકાય છે, પરંતુ આ અભિયાનનો કીચડ રાજ્યપાલ પોતાની ઉપર કેમ ઉડાવી લે છે. બીજેપી મહારાષ્ટ્રમા સત્તા ગુમાવી ચૂકી છે. આ મોટી પીડા છે. પરંતુ આનાથી થઇ રહેલા પેટદર્દ પર રાજ્યપાલ દ્વારા હંમેશા લેપ લગાવવાનો કોઇ અર્થ નથી. આ પીડા આગામી ચાર વર્ષ સુધી તો રહેવાની જ છે. પરંતુ બીજેપીનુ પેટ દુઃખી રહ્યું છે, એટલે બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને પણ પ્રસવ પીડા થઇ ગઇ. આ બરાબર છે, પરંતુ આ પ્રસવ પીડાનો મુખ્યમંત્રી ઠાકેરેએ ઉપચાર કર્યો છે. સામનામાં આગળ લખ્યુ છે- રાજ્યપાલના પદ પર બઠેલો વૃદ્ધ માણસ પોતાની મર્યાદા ઓળંગીને વ્યવહાર કરે તો શું થાય. આનો સબક દેશના તમામ રાજ્યપાલોએ લઇ લીધો છે. રાજ્યના મંદિરોને ખોલવા માટે બીજેપીએ આંદોલન શરૂ કર્યુ છે. તે રાજકીય આંદોલનમાં રાજ્યપાલને સહભાગી થવાની આવશ્યકતા નથી. જ્યારે આ આંદોલન શરુ હતુ ત્યારે ટાઇમિંગ સાધતા માનનીય રાજ્યપાલને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને એક પત્ર લખ્યો - તે પત્ર મુખ્યમંત્રી સુધી પહોંચવાની યાત્રા દરમિયાન જ અખબારો સુધી પહોંચી ગયો. રાજ્યમાં બાર અને રેસ્ટૉરન્ટ શરૂ થઇ ગયા છે. પરંતુ પ્રાર્થના સ્થળ કેમ બંધ છે.તમે અચાનક સેક્યૂલર કેમ થઇ ગયા છો, આવો જવાબ રાજ્યપાલે પુછ્યો, આના પર મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ રાજ્યપાલની ધોતી જ પકડી લીધી અને રાજભવનને હલાવીને મુકી દીધુ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget