શોધખોળ કરો

Mahatma Gandhi અને લાલબહાદૂર શાસ્ત્રીની જન્મ જંયતી, બંનેએ આ રીતે છોડી જનમાનસ પર છાપ

આજે, ભારત બે મહાન વ્યક્તિત્વ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે.

આજે, ભારતના બે મહાન વ્યક્તિત્વ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે.

આજે (2 ઓક્ટોબર) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ છે. આ સાથે જ દેશ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 118મી જન્મજયંતિની પણ ઉજવણી કરી રહ્યો છે. બંને મહાન હસ્તીઓએ તેમના કાર્યો અને વિચારોથી દેશ અને સમગ્ર વિશ્વમાં જનતા પર અમીટ છાપ છોડી છે.

મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ સત્યાગ્રહ જન ચળવળોએ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવામાં મોટી ભૂમિકા ભજવી હતી શાસ્ત્રીનું પણ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન છે. મહાત્મા ગાંધીએ હંમેશા લોકોને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનું શીખવ્યું અને લાલ બહાદુર શાસ્ત્રીની છબી પણ સૌથી પ્રામાણિક નેતાની છે.

મહાત્મા ગાંધીની જન્મજયંતિને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 15 જૂન 2007 ના રોજ 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો.

મહાત્મા ગાંધીનો જન્મ અને પારિવારિક પૃષ્ઠભૂમિ

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં મોઢ વૈશ પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. બ્રિટિશ શાસન દરમિયાન, તેમના પિતા કરમચંદ પોરબંદર રાજ્યના દિવાન હતા અને માતા પુતલીબાઈ ગૃહિણી હતી. દાદા ઓટા ગાંધીએ બે લગ્ન કર્યા હતા અને પિતા કરમચંદ ગાંધીએ ચાર લગ્ન કર્યા હતા. મોહનદાસ એક બહેન અને ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. મહાત્મા ગાંધીએ તેમની આત્મકથા 'સત્યનો પ્રયોગ'માં તેમના પરિવારનો પરિચય આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેનો પરિવાર પહેલા કરિયાણાનો ધંધો કરતો હતો.

દાદાથી લઈને છેલ્લી ત્રણ પેઢી સુધી તેઓ  દિવાનગીરી કરતા  હતા. રાજકીય સમસ્યાઓના કારણે પરિવારને પોરબંદર છોડીને તત્કાલીન જૂનાગઢ રાજ્યમાં આવવું પડ્યું હતું. મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી પોરબંદરનો  દિવાનગીરી  રાજસ્થાન કોર્ટમાં નોકરી કરતા હતા. બાદમાં તેમણે રાજકોટ અને વાંકાનેરમાં દિવાન તરીકે કામ કર્યું. જીવનના અંતિમ દિવસોમાં તેઓ રાજકોટ કોર્ટમાંથી પેન્શન મેળવતા હતા.

બાળપણમાં લગ્ન કર્યા

મોહનદાસ જ્યારે માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન 14 વર્ષના કસ્તુરબા ગાંધી સાથે થયા હતા. તેમના લગ્નની સાથે પરિવારના અન્ય કેટલાક ભાઈ-બહેનોના લગ્ન પણ સંપન્ન થયા હતા. મહાત્મા ગાંધીને ચાર પુત્રો હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ હતા.

લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ

લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ ઉત્તર પ્રદેશના મુગલસરાય (હાલ દીનદયાળ ઉપાધ્યાય નગર)માં એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા શારદા પ્રસાદ શિક્ષક હતા પરંતુ તેઓ મુનશીજી તરીકે ઓળખાતા. બાદમાં તેણે મહેસૂલ વિભાગમાં ક્લાર્ક તરીકે પણ નોકરી કરી. માતા રામદુલારી ગૃહણી હતી. શાસ્ત્રીજીને પરિવારના દરેક લોકો પ્રેમથી તેને નન્હા કહેતા  હતા.

શાસ્ત્રી દોઢ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. માતા રદુલારીએ તેમના પિતા એટલે કે શાસ્ત્રીના દાદા હજારીલાલના ઘરે જવાનું નક્કી કર્યું. શાસ્ત્રીનું બાળપણનું શિક્ષણ નાનીહાલ મિર્ઝાપુરમાં થયું હતું. બાદમાં તેણે હરિશ્ચંદ્ર હાઈસ્કૂલ અને કાશી વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. શાસ્ત્રીનું બિરુદ મેળવ્યા બાદ તેમણે પોતાની અટક શ્રીવાસ્તવ કાઢી નાખી હતી. 1928માં શાસ્ત્રીના લગ્ન મિર્ઝાપુરની રહેવાસી લલિતા સાથે થયા હતા. તેમને છ બાળકો હતા, બે પુત્રી અને ચાર પુત્રો. લાલ બહાદુર શાસ્ત્રીના ચાર પુત્રોમાંથી અનિલ શાસ્ત્રી કોંગ્રેસના નેતા છે અને સુનીલ શાસ્ત્રી ભાજપના નેતા છે.

બંનેના જીવનને હંમેશા પ્રેરણા આપશે

મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યો અને વિચારોએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને બાદમાં સ્વતંત્ર દેશને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રીએ 'જય જવાન જય કિસાન'નો નારો આપ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget