શોધખોળ કરો

COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

સરકારે ગુરુવારે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણની ગંભીરતા છતાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટીવાયરલ અથવા મોનોક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવાની ભલામણ કરી શકાય નહી

Coronavirus Revised Guidelines: સરકારે ગુરુવારે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણની ગંભીરતા છતાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટીવાયરલ અથવા મોનોક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવાની ભલામણ કરી શકાય નહી અને જો સ્ટેરોઇડનો ઉપયોગ કરવામાં આવે છે તો તેને ક્લિનિકલ સુધારણાના આધારે 10 થી 14 દિવસમાં ડોઝ ઘટાડવો જોઈએ.

સ્વાસ્થ્ય મંત્રાલયે બાળકો અને કિશોરો  (18 વર્ષથી ઓછી ઉંમરના)માં કોવિડ-19ના મેનેજમેન્ટ માટે સંશોધિત વ્યાપક દિશા નિર્દેશોમાં કહ્યું કે પાંચ વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્કની ભલામણ કરી શકાય નહી. તેમાં કહેવામાં આવ્યું છે કે માતા પિતાની સીધી દેખરેખમાં 6-11 વર્ષના બાળકો સુરક્ષિત અને યોગ્ય રીતે માસ્કનો ઉપયોગ કરી શકે છે.

મંત્રાલયે કહ્યું કે 12 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકોને પુખ્ય વ્યક્તિની જેમ માસ્ક પહેરવું જોઇએ. તાજેતરમાં જ કોરોનાના કેસમાં ખાસ કરીને ઓમિક્રોનના કેસમાં વધારો થવાને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતોની એક ટીમ દ્ધારા દિશા નિર્દેશોની સમીક્ષા કરવામાં આવી હતી.

મંત્રાલયે કહ્યું કે અન્ય દેશોના આંકડાઓ દર્શાવે છે કે ઓમિક્રોનના કારણે થનારી બીમારી ઓછી ગંભીર છે. જોકે મહામારીની લહેરના કારણે સાવધાની રાખવી જરૂરી છે. દિશા નિર્દેશોમાં સંક્રમણના મામલાના લક્ષણો હળવા, મધ્યમ અને ગંભીરના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કોઇ પણ પ્રકારના લક્ષણ વિના, હળવા લક્ષણોમાં સારવાર માટે એન્ટીમાઇક્રોબિયલ્સ અથવા પ્રોફિલૈક્સિસની ભલામણ કરી શકાય નહીં.

મધ્યમ અને ગંભીર મામલામાં એન્ટીમાઇક્રોબિયલ્સ દવાઓને ત્યાં સુધી આપી શકાય નહી જ્યાં સુધી એક સુપરએડેડે ઇન્ફેક્શનની શંકા ના હોય. સ્ટેરોઇડનો ઉપયોગ યોગ્ય સમય પર, યોગ્ય ડોઝ અને યોગ્ય સમયગાળામાં કરવામાં આવવો જોઇએ.

રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Crime News: યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા પરિવારજનો, પ્રેમીનું કર્યુ અપહરણને કાપી નાંખ્યો પ્રાઇવેટ પાર્ટ

Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Gold-Silver Rate: લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો લેટેસ્ટ ભાવ 
Gold-Silver Rate: લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો લેટેસ્ટ ભાવ 
Embed widget