શોધખોળ કરો

માયાવતીએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય કોઈ પાર્ટી સાથે નહીં કરે ગઠબંધન

માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બસપાને આત્મ સન્માન  અને સ્વાભિમાન મૂવમેન્ટને દરેક રીતે નબળી પાડવાના જ્ઞાતિવાદી પ્રયાસો ચાલુ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ પાર્ટીની ભાવિ યોજનાઓને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાતો કહી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં બસપાના વોટ સહયોગી પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના વોટને બસપામાં ટ્રાન્સફર કરવાની ક્ષમતા ન હોવાને કારણે પાર્ટીને અપેક્ષા મુજબનું પરિણામ મળી રહ્યું નથી. ચૂંટણીના પરિણામોને કારણે કેડરને નિરાશા અને આંદોલનને નુકસાનથી બચાવવા જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અને અગાઉની પંજાબની ચૂંટણીના કડવા અનુભવને ધ્યાનમાં રાખીને આજે હરિયાણા અને પંજાબની સમીક્ષા બેઠકમાં પ્રાદેશિક પક્ષો સાથે વધુ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ભાજપ/એનડીએ અને કોંગ્રેસ/ઈન્ડિયા ગઠબંધનથી અંતર પહેલાની જેમ જ યથાવત રહેશે.

માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બસપાને આત્મ સન્માન  અને સ્વાભિમાન મૂવમેન્ટને દરેક રીતે નબળી પાડવાના જ્ઞાતિવાદી પ્રયાસો ચાલુ છે, જેથી કરીને સ્વયં ઉદ્ધાર કરવા માટે અને શાસક બનવાની પ્રક્રિયા પહેલાની જેમ ચાલુ રાખવી જરુરી છે. 

તેમણે વધુમાં કહ્યું કે બસપા તમામ પક્ષો/સંગઠનો અને તેમના સ્વાર્થી નેતાઓને એક કરવા માટેનું આંદોલન નથી, પરંતુ બહુજન સમાજનના અંગોને પરસ્પર ભાઈચારા અને સહકારના બળ પર એક કરવા અને રાજકીય શક્તિ બનાવવા અને તેમને શાસક વર્ગ બનાવવાનું આંદોલન છે. 

બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતીએ શુક્રવારે ગઠબંધનને લઈને મોટો નિર્ણય લીધો છે. બસપાના વડાએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી ભવિષ્યમાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમણે કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અને પંજાબની અગાઉની ચૂંટણીના કડવા અનુભવને જોતા હવે પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન નહીં થાય. જ્યારે NDA અને ઈન્ડિયા ગઠબંધનથી અંતર પહેલાની જેમ જ યથાવત રહેશે. માયાવતીએ સોશિયલ મીડિયા પર એક પછી એક અનેક પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ
‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
પીએમ મોદીની માત્ર 1 અપીલથી શેરબજારમાં ભૂકંપ: જ્વેલરી સેક્ટરના ₹35,000 કરોડ સ્વાહા
ભારતીય મહિલાઓ પાસે છે દુનિયાનું 11% સોનું, ઘરમાં જ છે 'મિની RBI', આંકડો જાણીને ચક્કર આવી જશે
ભારતીય મહિલાઓ પાસે છે દુનિયાનું 11% સોનું, ઘરમાં જ છે 'મિની RBI', આંકડો જાણીને ચક્કર આવી જશે
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
Embed widget