શોધખોળ કરો

માયાવતીએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય કોઈ પાર્ટી સાથે નહીં કરે ગઠબંધન

માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બસપાને આત્મ સન્માન  અને સ્વાભિમાન મૂવમેન્ટને દરેક રીતે નબળી પાડવાના જ્ઞાતિવાદી પ્રયાસો ચાલુ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ પાર્ટીની ભાવિ યોજનાઓને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાતો કહી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં બસપાના વોટ સહયોગી પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના વોટને બસપામાં ટ્રાન્સફર કરવાની ક્ષમતા ન હોવાને કારણે પાર્ટીને અપેક્ષા મુજબનું પરિણામ મળી રહ્યું નથી. ચૂંટણીના પરિણામોને કારણે કેડરને નિરાશા અને આંદોલનને નુકસાનથી બચાવવા જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અને અગાઉની પંજાબની ચૂંટણીના કડવા અનુભવને ધ્યાનમાં રાખીને આજે હરિયાણા અને પંજાબની સમીક્ષા બેઠકમાં પ્રાદેશિક પક્ષો સાથે વધુ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ભાજપ/એનડીએ અને કોંગ્રેસ/ઈન્ડિયા ગઠબંધનથી અંતર પહેલાની જેમ જ યથાવત રહેશે.

માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બસપાને આત્મ સન્માન  અને સ્વાભિમાન મૂવમેન્ટને દરેક રીતે નબળી પાડવાના જ્ઞાતિવાદી પ્રયાસો ચાલુ છે, જેથી કરીને સ્વયં ઉદ્ધાર કરવા માટે અને શાસક બનવાની પ્રક્રિયા પહેલાની જેમ ચાલુ રાખવી જરુરી છે. 

તેમણે વધુમાં કહ્યું કે બસપા તમામ પક્ષો/સંગઠનો અને તેમના સ્વાર્થી નેતાઓને એક કરવા માટેનું આંદોલન નથી, પરંતુ બહુજન સમાજનના અંગોને પરસ્પર ભાઈચારા અને સહકારના બળ પર એક કરવા અને રાજકીય શક્તિ બનાવવા અને તેમને શાસક વર્ગ બનાવવાનું આંદોલન છે. 

બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતીએ શુક્રવારે ગઠબંધનને લઈને મોટો નિર્ણય લીધો છે. બસપાના વડાએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી ભવિષ્યમાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમણે કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અને પંજાબની અગાઉની ચૂંટણીના કડવા અનુભવને જોતા હવે પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન નહીં થાય. જ્યારે NDA અને ઈન્ડિયા ગઠબંધનથી અંતર પહેલાની જેમ જ યથાવત રહેશે. માયાવતીએ સોશિયલ મીડિયા પર એક પછી એક અનેક પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળમાં ફરી 'ખેલા હોબે'? ઓપિનિયન પોલમાં મમતા દીદીની લીડ, જાણો ભાજપના ફાળે કેટલી આવશે
પશ્ચિમ બંગાળમાં ફરી 'ખેલા હોબે'? ઓપિનિયન પોલમાં મમતા દીદીની લીડ, જાણો ભાજપના ફાળે કેટલી આવશે
LPG કે ઇન્ડક્શન? રસોડાનું બજેટ ઘટાડવું હોય તો જાણી લો કયા પર રસોઈ કરવી સૌથી સસ્તી છે
LPG કે ઇન્ડક્શન? રસોડાનું બજેટ ઘટાડવું હોય તો જાણી લો કયા પર રસોઈ કરવી સૌથી સસ્તી છે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
'સીધી માથામાં ગોળી મારીશું...' હરિયાણવી ગીતના વિવાદ વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહને આપી જાનથી મારી નાખવાની ધમકી
'સીધી માથામાં ગોળી મારીશું...' હરિયાણવી ગીતના વિવાદ વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહને આપી જાનથી મારી નાખવાની ધમકી

વિડિઓઝ

LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
MLA Mukesh Patel: ગેસની કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
Embed widget