શોધખોળ કરો

માયાવતીએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય કોઈ પાર્ટી સાથે નહીં કરે ગઠબંધન

માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બસપાને આત્મ સન્માન  અને સ્વાભિમાન મૂવમેન્ટને દરેક રીતે નબળી પાડવાના જ્ઞાતિવાદી પ્રયાસો ચાલુ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ પાર્ટીની ભાવિ યોજનાઓને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાતો કહી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં બસપાના વોટ સહયોગી પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના વોટને બસપામાં ટ્રાન્સફર કરવાની ક્ષમતા ન હોવાને કારણે પાર્ટીને અપેક્ષા મુજબનું પરિણામ મળી રહ્યું નથી. ચૂંટણીના પરિણામોને કારણે કેડરને નિરાશા અને આંદોલનને નુકસાનથી બચાવવા જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અને અગાઉની પંજાબની ચૂંટણીના કડવા અનુભવને ધ્યાનમાં રાખીને આજે હરિયાણા અને પંજાબની સમીક્ષા બેઠકમાં પ્રાદેશિક પક્ષો સાથે વધુ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ભાજપ/એનડીએ અને કોંગ્રેસ/ઈન્ડિયા ગઠબંધનથી અંતર પહેલાની જેમ જ યથાવત રહેશે.

માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બસપાને આત્મ સન્માન  અને સ્વાભિમાન મૂવમેન્ટને દરેક રીતે નબળી પાડવાના જ્ઞાતિવાદી પ્રયાસો ચાલુ છે, જેથી કરીને સ્વયં ઉદ્ધાર કરવા માટે અને શાસક બનવાની પ્રક્રિયા પહેલાની જેમ ચાલુ રાખવી જરુરી છે. 

તેમણે વધુમાં કહ્યું કે બસપા તમામ પક્ષો/સંગઠનો અને તેમના સ્વાર્થી નેતાઓને એક કરવા માટેનું આંદોલન નથી, પરંતુ બહુજન સમાજનના અંગોને પરસ્પર ભાઈચારા અને સહકારના બળ પર એક કરવા અને રાજકીય શક્તિ બનાવવા અને તેમને શાસક વર્ગ બનાવવાનું આંદોલન છે. 

બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતીએ શુક્રવારે ગઠબંધનને લઈને મોટો નિર્ણય લીધો છે. બસપાના વડાએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી ભવિષ્યમાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમણે કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અને પંજાબની અગાઉની ચૂંટણીના કડવા અનુભવને જોતા હવે પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન નહીં થાય. જ્યારે NDA અને ઈન્ડિયા ગઠબંધનથી અંતર પહેલાની જેમ જ યથાવત રહેશે. માયાવતીએ સોશિયલ મીડિયા પર એક પછી એક અનેક પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Embed widget