શોધખોળ કરો

Presidential Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે માયાવતીની મોટી જાહેરાત, આ ઉમેદવારને સમર્થન આપશે BSP

બહુજન સમાજ પાર્ટીએ રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે

Presidential Election 2022: બહુજન સમાજ પાર્ટીએ રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. બીએસપીના વડા માયાવતીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં BSP વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હા અને NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુમાંથી કોને સમર્થન આપશે.

બસપાના વડા માયાવતીએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટીએ આદિવાસી સમાજને તેના આંદોલનનો વિશેષ ભાગ માનીને રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે આ નિર્ણય ભાજપ અને એનડીએના સમર્થનમાં અથવા વિરોધ પક્ષના વિરુદ્ધમાં લીધો નથી. પરંતુ અમારી પાર્ટીના આંદોલનને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજની સક્ષમ અને મહેનતુ મહિલાને દેશના રાષ્ટ્રપતિ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરોધ પક્ષોએ પણ ઘેરાવ કર્યો હતો

માયાવતીએ કહ્યું હતું કે BSP ગરીબો અને દલિત લોકોની પાર્ટી છે. ભાજપે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર વાતો કરવાનો ઢોંગ કર્યો હતો. જ્યારે શરદ પવાર અને મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષની બેઠકમાં BSPને આમંત્રણ આપ્યું ન હતું. અમે માનવતાવાદી વિચારસરણીના છીએ.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ આંબેડકરની વિચારસરણીનો અમલ કરવા માંગતા નથી. ચાર વખતના બસપાના શાસનમાં યુપીમાં વિકાસ થયો છે. પરંતુ જ્ઞાતિવાદી માનસિકતાના લોકો બીએસપીને બદનામ કરે છે. જ્યારે કેન્દ્રની પાર્ટી હંમેશા બસપાને તોડે છે.

Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત

Samsung Galaxy M52 5G : સ્નૈપડ્રેગન પ્રોસેસરવાળો સેમસંગનો આ સ્માર્ટફોન મળી રહ્યા છે 9000 રૂપિયા સસ્તો

Fixed Deposit : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર, છેલ્લા બે અઠવાડિયામાં 9 બેંકોએ FDના વ્યાજદરોમાં વધારો કર્યો

SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારતમાં શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા બની સૌથી મોટો પડકાર, કેવી રીતે દેશમાં ઉભી થશે રોજગારીની તકો
ભારતમાં શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા બની સૌથી મોટો પડકાર, કેવી રીતે દેશમાં ઉભી થશે રોજગારીની તકો
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
Embed widget