શોધખોળ કરો

મહેબૂબા મુફ્તીનું ભડકાઉ નિવેદન, કહ્યું- જ્યાં સુધી અમારો ઝંડો પરત નહી મળે અમે બીજો ઝંડો નહી ઉઠાવીએ

પીડીપી ચીફ અને જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી તેના હાથમાં જમ્મુ કાશ્મીરનો ઝંડો નહી આવી જાય ત્યાં સુધી તેઓ કોઈ બીજો ઝંડો નહી ઉઠાવી શકે.

શ્રીનગર: પીડીપી ચીફ અને જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી તેના હાથમાં જમ્મુ કાશ્મીરનો ઝંડો નહી આવી જાય ત્યાં સુધી તેઓ કોઈ બીજો ઝંડો નહી ઉઠાવી શકે. એક પત્રકાર પરિષદ દરમિયાન મહેબૂબા મુફ્તીએ ટેબલ પર રાખેલા જમ્મુ કાશ્મીરના ઝંડા તરફ ઈશારો કરતા કહ્યું કે જ્યારે આ ઝંડો પરત આવી જશે તો અમે તે ઝંડો (તિરંગા)પણ ઉઠાવી લેશું. જ્યાં સુધી અમને અમારો ઝંડો પરત નહી મળી જાય ત્યાં સુધી અમે કોઈ બીજો ઝંડો નહી ઉઠાવીએ.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે તિરંગા સાથે અમારા સંબંધો આ ઝંડા (જમ્મુ કાશ્મીરના)થી અલગ નથી. જ્યારે આ ઝંડો (જમ્મુ કાશ્મીર) અમારા હાથમાં આવી જશે અમે તે ઝંડો (તિરંગા) ઉઠાવી લેશેં. પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને 14 મહીનાની અટકાયત બાદ 13 ઓક્ટોબરે છોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ગત વર્ષે પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની જાહેરાત કરી હતી અને રાજ્યને બે કેંદ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દિધુ હતું. પીડીપી અને નેશનલ કૉન્ફરન્સ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. હાલમાં જ ફારુક અબ્દુલ્લાએ પણ અનુચ્છેદ 370ને ફરી લાગુ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારી લડાઈ ચાલુ રહેશે. પછી ભલે ફારુક અબ્દુલ્લા જીવતા રહે કે નહી. મંચ પર રહે કે નહી. કલમ 370 લાગુ કરવા અમારી લડાઈ ચાલુ રહેશે. પછી ભલે ફાંસી પર લટકાવી દેવામાં આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget