શોધખોળ કરો

Lockdown પર સરકારનો નવો આદેશ, જો કોઇ તોડશે તો થશે બે વર્ષની જેલ, જાણો વિગતે

નોંધનીય છે કે, હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2543એ પહોંચી ગઇ છે, જેમાં 53 લોકો મૃત્યુ પામ્યા છે, અને 179 લોકો સાજા પણ થયા છે

નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, દેશભરમાં આ આંકડો 2500ને પાર પહોંચી ગયો છે. હાલ દેશમાં લૉકડાઉન ચાલુ છે, લોકો ઘરોમાં બંધ છે, સરકાર પણ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી રહી છે. ત્યારે કેટલાક લોકો લૉકડાઉનને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હવે લૉકડાઉન તોડવા મામલ કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, કેન્દ્રીય ગૃહ સચિવે લૉકડાઉન મામલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રમુખ સચિવોને પત્ર લખીને કહ્યું છે કે જો કોઇ લૉકડાઉનનુ ઉલ્લંઘન કરે છે, તો તેના વિરુદ્ધ આપદા પ્રબંધન અધિનિયમ અને આઇપીસીની કલમો અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવે. Lockdown પર સરકારનો નવો આદેશ, જો કોઇ તોડશે તો થશે બે વર્ષની જેલ, જાણો વિગતે આમાં કહેવાયુ છે કે જો કોઇ લૉકડાઉનમાં અવરોધ ઉભો કરે છે, તે લોકોને બે વર્ષની જેલ થઇ શકે છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પણ બધા રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને લૉકડાઉનનુ ઉલ્લંઘન પર સખ્ત કાર્યવાહી કરવાનુ કહી દીધુ છે. Lockdown પર સરકારનો નવો આદેશ, જો કોઇ તોડશે તો થશે બે વર્ષની જેલ, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, 24 માર્ચથી સમગ્ર દેશમાં સંપૂર્ણ લૉકડાઉન છે. આ લૉકડાઉન 21 દિવસ એટલે કે 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને ઘરમાં રહેવા સૂચન કરી રહી છે. નોંધનીય છે કે, હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2543એ પહોંચી ગઇ છે, જેમાં 53 લોકો મૃત્યુ પામ્યા છે, અને 179 લોકો સાજા પણ થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget