શોધખોળ કરો

Mizoram Railway Bridge Collapse: મિઝોરમમાં નિર્માણાધીન રેલવે પુલ ધરાશાયી, 17 શ્રમિકોના મોત

Mizoram Railway Bridge Collapse: કાટમાળ નીચે હજુ પણ 30 થી 40 મજૂરો દટાયા હોવાની શક્યતા છે

Mizoram Railway Bridge Collapse: મિઝોરમમાં નિર્માણાધીન રેલવેનો પુલ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા હતા.  મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે નિર્માણાધીન રેલ બ્રિજ તૂટી પડવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. આ અકસ્માતમાં 17 શ્રમિકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે હજુ પણ 30 થી 40 શ્રમિકો દટાયા હોવાની શક્યતા છે. આ શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.

મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.કુરુંગ નદી પર બૈરાબીને સૈરાંગ સાથે જોડતો રેલ્વે પુલ નિર્માણાધીન હતો. અકસ્માત સ્થળ આઈઝોલથી લગભગ 21 કિમી દૂર છે. આ શ્રમિકો મિઝોરમના રેલ ઓવરબ્રિજ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. બ્રિજ નંબર 196ની ઊંચાઈ 104 મીટર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમઓના ટ્વિટર પેજ પર કહ્યું હતું કે , 'હું તે લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. બચાવ કામગીરી ચાલુ છે. અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
Advertisement

વિડિઓઝ

Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
Vadodara Bridge News :ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો ખાબક્યા નદીમાં, જુઓ વીડિયોમાં
Surat Murder Case: જ્વેલર્સ મર્ડર કેસમાં નીકળી અંતિમ યાત્રા, સમગ્ર સચિન વિસ્તાર ચઢ્યો હિબકે
Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
એક જ ફંડ દ્વારા વિશ્વની મોટી કંપનીઓમાં કરો રોકાણ,  Nippon India Mutual Fund એ લોન્ચ કર્યો NFO
એક જ ફંડ દ્વારા વિશ્વની મોટી કંપનીઓમાં કરો રોકાણ, Nippon India Mutual Fund એ લોન્ચ કર્યો NFO
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
Embed widget