શોધખોળ કરો

એક રાષ્ટ્ર-એક રેશન કાર્ડઃ 1લી જૂનથી લાગુ થશે આ યોજના, જાણો શું છે ફાયદો?

આ યોજના કોઇપણ રાજ્યના રેશન કાર્ડ ધારકને બીજા રાજ્યમાં સરકારી રેટ પર રેશન લેવાની સુવિધા આપશે. હાલ એક રાજ્યના કાર્ડધારકોને અન્ય રાજ્યમાં સરકારી રેશન લેવાની સુવિધા નથી

નવી દિલ્હીઃ રેશન કાર્ડ યોજનામાં કેન્દ્ર સરકાર મોટો ફેરફાર કરી રહી છે, 1લી જૂનથી કોઇપણ રાજ્યના રેશન કાર્ડધારક બીજા રાજ્યોમાં સરકારી રેટ પર રેશન લઇ શકશે. સરકારની આ યોજનાથી દેશના 81 કરોડ લોકોને ફાયદો થશે, આ યોજનાથી લોકો દેશના ગમેતે ખુણામાંથી સસ્તુ અનાજ-રેશન લઇ શકશે. યોજનામાં કોણે અને કઇ રીતે મળશે ફાયદો? યુપીનો રેશનાકાર્ડ ધારક દિલ્હી કે તામિલનાડુમાં રહેવા જાય છે, તો તે તેજ કાર્ડથી સરકારી રેટ પર રેશન લઇ શકશે. આ યોજના કોઇપણ રાજ્યના રેશન કાર્ડ ધારકને બીજા રાજ્યમાં સરકારી રેટ પર રેશન લેવાની સુવિધા આપશે. હાલ એક રાજ્યના કાર્ડધારકોને અન્ય રાજ્યમાં સરકારી રેશન લેવાની સુવિધા નથી. એક રાષ્ટ્ર-એક રેશન કાર્ડનો સૌથી મોટો ફાયદો પ્રવાસી કામદારો-મજૂરોને થશે. જે મહિના સુધી કામ કરવા માટે પોતાના રાજ્યથી બીજા રાજ્યોમાં રહે છે. કેન્દ્રીય ગ્રાહકો મામલા, ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યુ કે, આ યોજના ત્રણ તબક્કામાં લાગુ કરવાની છે. આખા દેશમાં લગભગ ત્રણ કરોડ રેશન કાર્ડ નકલી પકડાયા છે, જેમાંથી બિહારમાંથી 44,404 કાર્ડ નકલી પકડાયા છે, અને આ નકલી રેશનકાર્ડને દુર કરવા પર સરકારને લગભગ ત્રણ કરોડ રૂપિયાની બચત થઇ છે. 81 કરોડ લોકોને મળશે ફાયદો ઉલ્લેખનીય છે કે, દેશમાં રેશનકાર્ડના લાભાર્થીઓની સંખ્યા 81 કરોડ છે, રેશન કાર્ડ દ્વારા બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા મળે છે. સરકાર પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (પીડીએસ) દ્વારા 610 લાખ ટન અનાજ રસ્તા દરે આપી રહી છે, જે માટે કેન્દ્ર એક લાખ 78 હજાર કરોડ રૂપિયા સબસિડી આપે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget