શોધખોળ કરો

Monsoon 2021: કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે શું આવ્યા ખુશીના મોટા સમાચાર ? જાણો વિગત

Monsoon Update: સામાન્ય રીતે ચાર મહિના દરમિયાન સરેરાશ 880.6 મિલીમીટર વરસાદ પડે છે. પરંતુ આ વર્ષે 907 મિલીમીટર વરસાદ પડશે તેવી શક્યતા છે. 2021માં મોનસૂન દરમિયાન 103 ટકા વરસાદ પડવાની સંભાવના છે.

નવી દિલ્હીઃ કોરોનાના કહેર (Coronavirus) વચ્ચે સારા સમાચાર આવ્યા છે.  આ વર્ષે 1 જૂનથી શરૂ થનારું ચોમાસું (Monsoon) સામાન્ય રહે તેવી શક્યતા છે. હવામાનની માહિતી આપનાર સંસ્થા સ્કાઈમેટે આ આગાહી કરી છે.

ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ 907 મિલીમીટર પડી શકે છે. સામાન્ય રીતે ચાર મહિના દરમિયાન સરેરાશ 880.6 મિલીમીટર વરસાદ પડે છે. પરંતુ આ વર્ષે 907 મિલીમીટર વરસાદ પડશે તેવી શક્યતા છે. 2021માં મોનસૂન દરમિયાન 103 ટકા વરસાદ પડવાની સંભાવના છે. જેમાં જૂનમાં 177 મિલીમીટર વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈમાં 277, ઓગસ્ટમાં 258 અને સપ્ટેમ્બરમાં 197 મિલીમીટર વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જૂનમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદની સંભાવના છે. જુલાઈ મહિના દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં સારો વરસાદ પડશે, જ્યારે નોર્થ ઈસ્ટ અને કર્ણાટકમાં વરસાદ સામાન્યથી ઓછો રહેશે તેવી આશંકા છે. ખાસ વાત છે કે આ બંને મહિનાને મોનસૂનનો પ્રમુખ સમય માનવામાં આવે છે.

સ્કાઇમેટના આંકડા જણાવે છે કે જૂનમાં 166.9 મિમીના મુકાબલે 106 ટકા વરસાદ થઇ શકે છે. એજન્સીના મતે આ દરમિયાન 70 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે. જ્યારે 20 ટકા સંભાવના છે કે વધારે વરસાદ થઇ શકે છે. સામાન્યથી ઓછા વરસાદની સંભાવના ફક્ત 10 ટકા જ છે.

ગુજરાતમાં ક્યાં આવ્યો વાતાવરણમાં પલટો

મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મોડાસા, શામળાજી સહિતના વિસ્તારોમાં રાત્રે પવન ફૂંકાવાનો શરૂ થયો અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરરસ્યો છે. પવન સાથે વરસાદી છાંટા પડવાના કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકને નુકસાન જાય તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આ પહેલા 12 એપ્રિલે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે 5 વાગ્યાના અરસામાં વાતાવરણમાં આવેલા બદલાવ બાદ પવનના સુસવાટા સાથે ઝરમર વરસાદ વરસી પડ્તા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં આવેલા બદલાવ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા જતા ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસી પડ્યો હતો. વરસાદને કારણે ઉનાળુ પાક ડુંગળી, ફણસી, ઘઉં ,જેવા પાકો તેમજ સુસવાટા મારતા પવન ફૂંકાતા કેરી ખરી પડતા નુકસાન થવાની સંભાવના વધી રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget