શોધખોળ કરો

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના કયા સંતે 5 કરોડ રૂપિયાનુ દાન આપવાની જાહેરાત કરી, જાણો વિગતે

સંત મોરારિ બાપુએ પ્રવચન દરમિયાન કહ્યું- રામ મંદિર નિર્માણ માટે અમારા આશ્રમ તરફથી 5 લાખ રૂપિયા દાન આપવામાં આવશે. સાથે જ પ્રભુ શ્રીરામના તમામ ભક્તો તરફથી 5 કરોડ રૂપિયા દાન આપવામાં આવશે. આ પ્રભુ શ્રીરામના ચરણમાં એક તુલસીપત્ર તરીકે ભેટ હશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામલલાના મંદિરનુ ભૂમિપૂજન 5 ઓગસ્ટે રાખવામાં આવ્યુ છે. રામ મંદિર નિર્માણ માટે ભક્તો અને ધાર્મિક માણસો દાન આપી રહ્યાં છે. હવે દાન મુદ્દે ગુજરાતના જાણીતા સંત મોરારિ બાપુએ પણ મહત્વની જાહેરાત કરી છે. જાણીતા કથા વાચક મોરારિ બાપુએ રામ મંદિર નિર્માણ માટે 5 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. સંત મોરારિ બાપુએ પ્રવચન દરમિયાન કહ્યું- રામ મંદિર નિર્માણ માટે અમારા આશ્રમ તરફથી 5 લાખ રૂપિયા દાન આપવામાં આવશે. સાથે જ પ્રભુ શ્રીરામના તમામ ભક્તો તરફથી 5 કરોડ રૂપિયા દાન આપવામાં આવશે. આ પ્રભુ શ્રીરામના ચરણમાં એક તુલસીપત્ર તરીકે ભેટ હશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના કયા સંતે 5 કરોડ રૂપિયાનુ દાન આપવાની જાહેરાત કરી, જાણો વિગતે રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનમાં હરિદ્વાર હરની પોંડીથી ગંગાજલ મોકલવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દ પરિષદે અયોધ્યામાં ગંગાજળ અને ઉત્તરાખંડ હરની પૌડી પર મા ગંગાની વિશેષ પૂજા અર્ચના કરીને ગંગાજલ કલશમાં ભરવામાં આવ્યુ. સાથે એક કળશમાં ગંગાની રેત પણ ભરવામાં આવી. કલશને વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યા પહોંચાડશે. આ ઉપરાંત વીએચપી આગામી દિવસોમાં મંદિર માટે દાન એકઠુ કરવાનુ કામ પણ કરશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના કયા સંતે 5 કરોડ રૂપિયાનુ દાન આપવાની જાહેરાત કરી, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Embed widget