શોધખોળ કરો
Advertisement
MP માં બસ પાણીમાં પડતા 10 લોકોના મૃત્યું, તંત્ર દ્વારા બચાવ કાર્ય શરૂ
વિદિશા: મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં રવિવારે એક બસ પાણીમાં પડવાની દુર્ધટના બની હતી, આ દુર્ધટના દરમિયાન 10 લોકોના મૃત્યું થયા છે જ્યારે અનેક લોકો પાણીમાં ગરકાવ થયા છે. પ્રશાસનના કહેવા મુજબ આ ધટનામાં મૃત્યુંઆંક વધી શકે છે.
શમશાબાદથી લટેરી જઈ રહેલી બસનું અચાનક સંતુલન બગડતા પાણીમાં ગરકાવ થઈ હતી. ધટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ ધટના સ્થળે પહોંચ્યા હતા જ્યા આશરે 10 લોકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા
આ ધટનાને પગલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી મૃતકોને આત્માને શાંતિની પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રશાસન રાહત અને બચાવ કાર્યની કામગીરીમાં લાગ્યું છે તેમજ તે સત્તત બચાવ કાર્ય ટીમના સંપર્કમાં છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion