શોધખોળ કરો

Mulayam Singh Yadav News: મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી, ICU માં કરાયા દાખલ, અખિલેશ દિલ્હી રવાના

Mulayam Yadav: અખિલેશ યાદવ લખનૌથી દિલ્હી જવા રવાના થયા છે. શિવપાલ સિંહ યાદવ પણ દિલ્હીમાં હાજર છે.

Mulayam Yadav Health Update: ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને સપાના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહને રૂમમાંથી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સ મુલાયમ સિંહના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.  અખિલેશ યાદવ લખનૌથી દિલ્હી જવા રવાના થયા છે. શિવપાલ સિંહ યાદવ પણ દિલ્હીમાં હાજર છે.

લોકો પરિવર્તન માંગે છે, 2022 ભાજપની છેલ્લી દિવાળી હશેઃ રાઘવ ચઢ્ઢા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ જાહેર નથી થઈ ત્યાં રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. હાલ દિલ્હી સીએમ કેજરીવાલ અને આપના ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢા ગુજરાત પ્રવાસે છે.  રાઘવ ચઢ્ઢાએ કહ્યું, આજે પરમપૂજ્ય બાપુની પવિત્ર ધરતી પર, દાંડીની પવિત્ર માટીને હાથમાં લઇ અમે શપથ લઈએ છીએ કે આજથી અમે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહની શરૂઆત કરીશું. ગુજરાતે હંમેશા ભારત દેશને રાહ બતાવી છે. સાબરમતીના સંત મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઇ અમે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ગુજરાતમાં આપ સરકાર બનશે એટલે વીજળી પાણી મફત મળશે. 75 વર્ષમાં જે ભારત નથી બન્યું એ હવે આપ બનાવશે. સ્વચ્છ ઈમાનદાર લોકોની જરૂર છે. આઈબીના રિપોર્ટમાં આપની સરકાર બનવા જઇ રહી છે. કોંગ્રેસની 10 સીટ પણ નહીં. આવે. બધા લોકો મળીને ઝાડુના સિમ્બોલ પર આપણી સરકાર બનાવશે. લોકો હવે પરિવર્તન  માંગે છે, અરવિંદ કેજરીવાલ મોડલને આપનાવવા માંગે છે. આ ઉપરાંત તેમણે કહ્યું, પરિવર્તન લાવે છે, અરવિંદ કેજરીવાલ આવે છે. 2022માં ભાજપની છેલ્લી દિવાળી હશે. કાલે અંગેજોની જે હુકુમત છે એ પરિવર્તન કરવાની જરૂર છે.

ગુજરાત ચૂંટણીને લઈ કેજરીવાલે શું કર્યો દાવો ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ જાહેર નથી થઈ ત્યાં રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. હાલ દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.  વિધાનસભા 71 ગ્રામ્યના કાર્યકરો અને શહેરના આગેવાનો કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા. વિધાનસભાનો ચૂંટણી પહેલા આપને નેતાઓ સૌરાષ્ટ્રમાં સક્રિય થયા છે.  કેજરીવાલ એ કહ્યું સુત્રોના હવાલે થી આઇ.બી નો એક સર્વે આવ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ભાજપનો એક જ પ્રયાસ કોંગ્રેસના કોઈપણ રીતે મજબૂત કરવી..ભાજપ એ કોંગ્રેસને જવાબદારી આપી જેટલા વોટ લેવા હોય એટલા આમ આદમી પાર્ટીના લઈ લો. ગુજરાતમાં કોંગ્રેસની 10થી વધુ સીટો નહીં આવે તેવો દાવો તેમણે કરી કહ્યું, ગુજરાતના લોકો બદલાવ અને પરિવર્તન માટે વોટ આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
Embed widget