શોધખોળ કરો

કોરોના મહામારીમાં ઓક્સિજનના અભાવ વચ્ચે આશીર્વાદ રૂપ છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, ઘરે વસાવી શકો છો, આ રીતે કરે છે કામ

કોરોનાના સંક્રમણનું સૌથી ખતરનાક લક્ષણ ઓક્સિજન લેવલમાં કમી છે. કોરોના વાયરસના ન્યુ સ્ટેનનમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં ઓક્જિનનની કમીના કારણે ડેથ રેટ પણ વધી રહ્યો છે આ સ્થિતિમાં ઓક્સિજન કોન્સનટ્રેટર્સ એક સારો વિકલ્પ છે. શું છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ અને કેવી રીતે કામ કરે છે જાણીએ....

કોરોનાના સંક્રમણનું સૌથી ખતરનાક લક્ષણ  ઓક્સિજન લેવલમાં કમી છે. કોરોના વાયરસના ન્યુ સ્ટેનનમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં ઓક્જિનનની કમીના કારણે ડેથ રેટ પણ વધી રહ્યો છે આ સ્થિતિમાં ઓક્સિજન કોન્સનટ્રેટર્સ એક સારો વિકલ્પ છે. શું છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ અને કેવી રીતે કામ કરે છે જાણીએ....

શું છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ

ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ઓક્જિન સિલિન્ડરની જગ્યાએ ઉપયોગમાં લેવાતું  એક ઉપકરણ છે. તેનો ઉપયોગ બે પ્રમુખ કારણો માટે કરવામાં આવે છે. એક તો શ્વાસની તકલીફ પડતાં ઓક્જિન આપવા માટે તેનો ઉપયોગ થાય છે. તો બીજો ઉપયોગ શરીરમાં ફંકસનને પ્રોપર કાર્યરત કરવા માટે તેનો ઉપયોગ થયા છે.

કોન્સનટ્રેટર્સ કેવી રીતે કરે છે કામ

ઓક્સિજન કોન્સનટ્રેટર્સ એ રીતે કામ કરે છે.જે રીતે શરીર માટે ઓક્સિજનની જરૂર પડતાં ઓક્સિજન ટેક કરે છે. કોન્સનટ્રેટર્સમાં કૈનુલા ઓક્સિજન માસ્ક અને એક નસલ ટ્યૂબ હોય છે. જો કે ઓક્સિજન સિલેન્ડરનો પ્રયોગ નિશ્ચિત સમય માટે કરાઇ છે તો. ઓક્સિજન કોન્સનટ્રેટર્સ આસપાસની હવા લઇને ઓક્સિજન બનાવે છે. ઓક્સિજન કોન્સનટ્રેટર્સનો રખ રખાવ ઓક્સિજન સિલિન્ડરની તુલનામાં ખૂબ જ સરળ છે. હાલ ખરાબ સમયમાં તે અનેક પરિવાર માટે મદદગાર સાબિત થઇ રહ્યું છે.

હોસ્પિટલમાં બેડની કમીને ધ્યાનમાં રાખતા ડોક્ટર હાલ ઘરે જ સારવાર લેવાની સલાહ આપે છે. આ સ્થિતિમાં ઘરે સારવાર લઇ રહેલા દર્દીમાં ઓક્સિજનની કમી મહેસૂસ થાય તો ઘરે વસાવેલા ઓક્સિજન કોન્સનટ્રેટર્સથી દર્દીને  ઓક્સિજન આપી શકાય છે.

ઓક્સિજનના લેવલમાં અપ્સ- ડાઉન થતાં કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડે છે. ડોક્ટરના મત મુજબ ફેફસાની સાથે એલ્વોયોલીમાં  ઇમ્ફ્લેમેશનના કારણે શરીરનું ઓક્સિજન લેવલ પ્રભાવિત થાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને રેસ્પિરેટરી સાથે જોડાયેલી તમામ મુશ્કેલી સહન કરવી પડે છે. આ સ્થિતિમાં ઓક્સિજનનું ખરાબ લેવલ હાઇપોકસિયાનું કારણ બને છે. જે ખબૂ જ ખતરનાક છે. તો કોરોનાના હોમ આઇસોલેટ દર્દી માટે ઓક્જિન કોન્સનટ્રેટર્સ એક સારો વિકલ્પ છે. કોન્સનટ્રેટર્સ હવામાં મોજૂદ નાઇટ્રોજનને દૂર કરીને ઓક્સિજન બનાવે છે અને તેને શરીરમાં પહોંચાડે છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

વિડિઓઝ

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget