શોધખોળ કરો

કોરોના મહામારીમાં ઓક્સિજનના અભાવ વચ્ચે આશીર્વાદ રૂપ છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, ઘરે વસાવી શકો છો, આ રીતે કરે છે કામ

કોરોનાના સંક્રમણનું સૌથી ખતરનાક લક્ષણ ઓક્સિજન લેવલમાં કમી છે. કોરોના વાયરસના ન્યુ સ્ટેનનમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં ઓક્જિનનની કમીના કારણે ડેથ રેટ પણ વધી રહ્યો છે આ સ્થિતિમાં ઓક્સિજન કોન્સનટ્રેટર્સ એક સારો વિકલ્પ છે. શું છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ અને કેવી રીતે કામ કરે છે જાણીએ....

કોરોનાના સંક્રમણનું સૌથી ખતરનાક લક્ષણ  ઓક્સિજન લેવલમાં કમી છે. કોરોના વાયરસના ન્યુ સ્ટેનનમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં ઓક્જિનનની કમીના કારણે ડેથ રેટ પણ વધી રહ્યો છે આ સ્થિતિમાં ઓક્સિજન કોન્સનટ્રેટર્સ એક સારો વિકલ્પ છે. શું છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ અને કેવી રીતે કામ કરે છે જાણીએ....

શું છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ

ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ઓક્જિન સિલિન્ડરની જગ્યાએ ઉપયોગમાં લેવાતું  એક ઉપકરણ છે. તેનો ઉપયોગ બે પ્રમુખ કારણો માટે કરવામાં આવે છે. એક તો શ્વાસની તકલીફ પડતાં ઓક્જિન આપવા માટે તેનો ઉપયોગ થાય છે. તો બીજો ઉપયોગ શરીરમાં ફંકસનને પ્રોપર કાર્યરત કરવા માટે તેનો ઉપયોગ થયા છે.

કોન્સનટ્રેટર્સ કેવી રીતે કરે છે કામ

ઓક્સિજન કોન્સનટ્રેટર્સ એ રીતે કામ કરે છે.જે રીતે શરીર માટે ઓક્સિજનની જરૂર પડતાં ઓક્સિજન ટેક કરે છે. કોન્સનટ્રેટર્સમાં કૈનુલા ઓક્સિજન માસ્ક અને એક નસલ ટ્યૂબ હોય છે. જો કે ઓક્સિજન સિલેન્ડરનો પ્રયોગ નિશ્ચિત સમય માટે કરાઇ છે તો. ઓક્સિજન કોન્સનટ્રેટર્સ આસપાસની હવા લઇને ઓક્સિજન બનાવે છે. ઓક્સિજન કોન્સનટ્રેટર્સનો રખ રખાવ ઓક્સિજન સિલિન્ડરની તુલનામાં ખૂબ જ સરળ છે. હાલ ખરાબ સમયમાં તે અનેક પરિવાર માટે મદદગાર સાબિત થઇ રહ્યું છે.

હોસ્પિટલમાં બેડની કમીને ધ્યાનમાં રાખતા ડોક્ટર હાલ ઘરે જ સારવાર લેવાની સલાહ આપે છે. આ સ્થિતિમાં ઘરે સારવાર લઇ રહેલા દર્દીમાં ઓક્સિજનની કમી મહેસૂસ થાય તો ઘરે વસાવેલા ઓક્સિજન કોન્સનટ્રેટર્સથી દર્દીને  ઓક્સિજન આપી શકાય છે.

ઓક્સિજનના લેવલમાં અપ્સ- ડાઉન થતાં કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડે છે. ડોક્ટરના મત મુજબ ફેફસાની સાથે એલ્વોયોલીમાં  ઇમ્ફ્લેમેશનના કારણે શરીરનું ઓક્સિજન લેવલ પ્રભાવિત થાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને રેસ્પિરેટરી સાથે જોડાયેલી તમામ મુશ્કેલી સહન કરવી પડે છે. આ સ્થિતિમાં ઓક્સિજનનું ખરાબ લેવલ હાઇપોકસિયાનું કારણ બને છે. જે ખબૂ જ ખતરનાક છે. તો કોરોનાના હોમ આઇસોલેટ દર્દી માટે ઓક્જિન કોન્સનટ્રેટર્સ એક સારો વિકલ્પ છે. કોન્સનટ્રેટર્સ હવામાં મોજૂદ નાઇટ્રોજનને દૂર કરીને ઓક્સિજન બનાવે છે અને તેને શરીરમાં પહોંચાડે છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget