શોધખોળ કરો

‘પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવું ગુનો છે’, સાધુની જટા ખેંચી, નિર્વસ્ત્ર કરી ડંડાથી ફટકાર્યા... BJP એ TMC પર લગાવ્યા આરોપ

અમિત માલવિયાએ બંગાળના સીએમ પર નિશાન સાધતા લખ્યું કે શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને મમતા બેનર્જીના શાસનમાં સુરક્ષા મળે છે.

National News: પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક સાધુઓના ગ્રુપને ફટકારવાનો મામલો સામે આવ્યો છે. ભાજપે આ દાવો કર્યો છે. ભાજપે આ ઘટનાને પાલઘર જેવી ગણાવી છે. સાધુઓ પરના હુમલા પર પ્રતિક્રિયા આપતા, ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની ટીકા કરી.

 બીજેપી નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરતા લખ્યું કે હવે બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે. મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા એક સાધુને ટીએમસી કાર્યકરોએ માર માર્યો હતો.સાથે જ બંગાળના સીએમ પર નિશાન સાધતા તેમણે લખ્યું કે શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને મમતા બેનર્જીના શાસનમાં સુરક્ષા મળે છે. બંગાળમાં સાધુઓની ખુલ્લેઆમ હત્યા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવું એ ગુનો છે.

જોકે બંગાળથી વાયરલ થઈ રહેલો વીડિયો ક્યારનો અને કયા દિવસનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. આ દરમિયાન બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે પણ હુમલાને લઈ મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, પુરલિયાની ચોંકાવનારી ઘટના. ગંગાસાગર જઈ રહેલા સાધુઓને ટીએમસી સાથે જોડાયેલા ગુંડાઓએ નિર્વસ્ત્ર કરીને ફટકાર્યા, જે પાલઘર જેવી ઘટના છે. તેમણે મમતા બેનર્જીને ટેગ કરીને લખ્યું, શાહજહાં જેવા આતંકવાદીને રાજ્યમાં સંરક્ષણ મળે છે, જ્યારે સાધુઓને હિંસાનો સામનો કરવો પડે છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવો અપરાધ છે. બીજેપી સાંસગ લોકેટ ચેચર્જીએ કહ્યું, તેઓ પુરુલિયા ઘટનાથી નારાજ છે. બંગાળમાં હિન્દુઓ માટે એક ગંભીર વાસ્તવિકતા. બંગાળ બચાવો.

2020 પાલઘર લિંચિંગ

16 એપ્રિલ, 2020 ના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગડચિંચલે ગામમાં એક ટોળાએ બે હિન્દુ સાધુઓ અને તેમના ડ્રાઇવરને માર માર્યો હતો. દેશવ્યાપી કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન આ વિસ્તારમાં ચોરો કામ કરી રહ્યા હોવાની WhatsApp અફવાઓ પર વિશ્વાસ કરીને ટોળાએ સાધુઓની કાર પર હુમલો કર્યો હતો. સાધુઓ અને તેમના ડ્રાઇવરને ચોર સમજીને ટોળાએ માર માર્યો હતો. લિંચિંગના સંબંધમાં 100 થી વધુ ગ્રામજનોની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
Embed widget