શોધખોળ કરો

મોબાઇલ એપથી થશે 2021માં થનારી દેશની વસ્તીગણતરી, 12000 કરોડનો થશે ખર્ચ

વસ્તીગણતરી દેશના ભવિષ્યની વિકાસ યોજના બનાવવા માટે આધાર હોય છે. આ માટે જનભાગીદારીની જરૂર છે

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે નવી દિલ્હીમાં વસ્તીગણતરીની આધારશીલા રાખી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, વસ્તીગણતરીની આખી બિલ્ડિંગ ગ્રીન હશે. ભારતમાં ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટને અપનાવવાની જરૂર છે. નવી વસ્તીગણતરી આ બિલ્ડિંગના માધ્યમથી કરવામાં આવશે. શાહે કહ્યું કે, વસ્તીગણતરી દેશના ભવિષ્યની વિકાસ યોજના બનાવવા માટે આધાર હોય છે. આ માટે જનભાગીદારીની જરૂર છે. 1865થી અત્યાર સુધીમાં 16મી વસ્તીગણતરી થવા જઇ રહી છે. તેમણે કહ્યું કે, અનેક ફેરફાર અને નવી પદ્ધતિ બાદ આજે વસ્તીગણતરી ડિઝિટલ થવા જઇ રહી છે. અમિત શાહે કહ્યું કે, 2021માં જે વસ્તીગણતરી થશે તેમાં મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ડિઝિટલ રીતે આંકડાઓ ઉપલબ્ધ હશે. જેટલી બારીકાઇથી વસ્તીગણતરી થશે દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં એટલી મદદ મળશે. 2014માં મોદી સરકાર આવી તો આપણી વિચારવાની ક્ષમતામાં ફેરફાર આવ્યો. ત્યારથી વસ્તીગણતરીના રજિસ્ટરનો યોગ્ય ઉપયોગ કરવાની શરૂઆત થઇ. તેનું સૌથી મોટું ઉદાહરણ ઉજ્જવલા યોજના છે. આ મારફતે જાણવા મળ્યું કે, અનેક ક્ષેત્ર એવા છે જ્યાં 93 ટકા લોકો પાસે ગેસ નથી. ડિઝિટલ રીતે જ્યારે કામ કર્યું તો લોકોને ગેસ સિલિન્ડર યોગ્ય રીતે મળવા  લાગ્યા. વસ્તીગણતરીને સંપૂર્ણ બનાવવા માટે 16 ભાષાઓમાં કરવામાં આવશે જેનાથી લોકો પોતાની જાણકારી યોગ્ય રીતે આપી  શકે. શાહે કહ્યુ કે, 2011ની વસ્તીગણતરીથી જાણવા મળ્યુ હતું કે, ભારત બહુભાષી દેશ છે અને અહીં 270 બોલીઓ બોલાય છે. 2011ની વસ્તીગણતરીના આંકડાઓનો ઉપયોગ ઉજ્જવલા યોજનામાં કરવામાં આવ્યો અને આઠ કરોડ પરિવારને સિલિન્ડર આપવામાં આવ્યા. આઝાદીના 75મી વર્ષગાંઠ પર 2022માં એક પણ ઘર એવું નહી હોય જેના ઘરમાં ગેસ  સિલિન્ડર નહી હોય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget