શોધખોળ કરો

ફાંસી ટળતા નિર્ભયાના પિતાએ કેજરીવાલ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- કેજરીવાલ નથી ઇચ્છતા કે ફાંસી.....

નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે કેજરીવાલ નથી ઇચ્છતા કે ફાંસી થાય. કેજરીવાલ માટે વિજળી, પાણી મહત્વપૂર્ણ છે, મહિલા સુરક્ષા મહત્વપૂર્ણ નથી.

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ-મર્ડરના ચાર દોષિતોની ફાંસી ફરી અટકી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે શુક્રવારે તિહાર જેલ પ્રશાસસને આ દોષિઓને આગામી આદેશ સુધી ફાંસી ન આપવા માટે કહ્યું છે. ફાંસી પર સ્ટે બાદ નિર્ભયાના માતા પિતા ખૂબ જ નિકાશ છે. ફાંસીમાં વિલંબ માટે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાને દોષિત ગણાવ્યા છે. જોકે, કેજરીવાલે કાયદાકીય દાવ પેચને જવાબદાર ગણાવતા કાયદામાં ફેરફારની વાત કહી છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે આ મુદ્દે ચર્ચાની જરૂરત ગણાવી છે. નિર્ભયાના પિતાએ એએનઆઈને કહ્યું, ‘કોર્ટે મામલો ટાળી દીષો ખબર નહીં કેટલા દિવસ સુસી કેસ આમ ટાળવામાં આવશે, તેનો મતલબ કેજરીવાલે આ કામ કર્યું છે, કેજરીવાલના અધિકારમાં જેલ ઓથોરિટી છે, ત્યાંથી જ બધુ અટકેલું છે. સમગ્ર સિસ્ટમ કેજરીવાલના હાથમાં છે.’ નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે કેજરીવાલ નથી ઇચ્છતા કે ફાંસી થાય. કેજરીવાલ માટે વિજળી, પાણી મહત્વપૂર્ણ છે, મહિલા સુરક્ષા મહત્વપૂર્ણ નથી. કેજરીવાલે કશું કર્યું નથી. ફાંસી ટળવાથી દુ:ખી નિર્ભયાની માતાએ કહ્યું હતું કે હવે હું શું કરું. મારા આંસુ અને મારું દુ:ખ કોઈ જોતું નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જ્યારે ફાંસી ટાળવામાં આવી ત્યારે નિર્ભયાની માતાએ દુ:ખી થઈને સરકારને દખલ આપવા અપીલ કરી હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેમની ઉપર લાગેલા આરોપો પર જવાબ આપ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા કહ્યું હતું કે, મને દુ:ખ છે કે નિર્ભયાના અપરાધી કાનૂનના દાવ પેંચ શોધીને ફાંસીને ટાળી રહ્યા છે. આ લોકોને તુરંત જ ફાંસી થવી જોઈએ. સાથે જ આપણે કાનૂનમાં સંશોધન કરવાની સખત જરુર છે, જેથી દુષ્કર્મના મામલામાં ફાંસી 6 મહિનાની અંદર થાય.
નોંધનીય છે કે, સુનાવણી દરમિયાન તિહારના વકીલે કહ્યું હતું કે વિનયની રાહ જોવાઈ શકે છે પણ બાકી ત્રણ દોષિતોને કાલે ફાંસી આપવામાં આવે. જેની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે લંબિત છે તેને છોડીને બાકી ત્રણને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Cockroach Janta Party: ઇન્સ્ટાગ્રામ પર 5 દિવસમાં બનાવી લીધા 1.87 કરોડ ફૉલોઅર્સ
Cockroach Janta Party: ઇન્સ્ટાગ્રામ પર 5 દિવસમાં બનાવી લીધા 1.87 કરોડ ફૉલોઅર્સ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Explained: ઇન્સ્ટાગ્રામ પર 15.1 મિલિયન ફોલોઅર્સ, X પર જોરદાર વાપસી! આખરે શું છે આ કોકરોચ જનતા પાર્ટી ?
Explained: ઇન્સ્ટાગ્રામ પર 15.1 મિલિયન ફોલોઅર્સ, X પર જોરદાર વાપસી! આખરે શું છે આ કોકરોચ જનતા પાર્ટી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
One Nation One Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે JPC અધ્યક્ષનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
GT vs CSK: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની 89 રને જીત, IPL 2026 માં CSK પ્લેઓફમાંથી બહાર
GT vs CSK: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની 89 રને જીત, IPL 2026 માં CSK પ્લેઓફમાંથી બહાર
Embed widget