શોધખોળ કરો

સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઇ જશે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટ્રર: કેન્દ્ર સરકાર

એનપીઆર તૈયાર કરવા દરમિયાન આધાર નંબરની જાણકારી પૂછવાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યુ કે, આ લોકોની ઇચ્છા પર નિર્ભર કરશે.

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટ્રર એટલે કે એનપીઆર તૈયાર અને અપડેટ કરી દેવામાં આવશે. આસમને છોડીને આખા દેશમાં ઘરોની ગણતરી કરી તેની યાદી તૈયાર કરવામાં આવશે. તેમણે એનપીઆર તૈયાર કરવા દરમિયાન આધાર નંબરની જાણકારી પૂછવાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યુ કે, આ  લોકોની ઇચ્છા પર નિર્ભર કરશે. આ અગાઉ સંસદ સત્રના ચોથા દિવસે લોકસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સરકારે એનઆરસીને લઇને હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. ભાજપના જ સાંસદ આરકે સિન્હાએ નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએને લઇને ભારત વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલા પ્રોપગ્રેન્ડા પર રાજ્યસભામાં શૂન્ય કાળમાં ચર્ચા માટે નોટિસ આપી હતી. એનપીઆર અને સીએએના મુદ્દા નિયમ 267 હેઠળ ઉઠાવવા પર અડગ વિપક્ષી સભ્યોના હંગામાના કારણે રાજ્યસભામાં સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ શકી નહોતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદની કેનાલમાં કાર ખાબકતા ડૂબ્યા ત્રણ યુવકો, રીલ્સ બનાવવા ભાડે લાવ્યા હતા સ્કોર્પિયો
અમદાવાદની કેનાલમાં કાર ખાબકતા ડૂબ્યા ત્રણ યુવકો, રીલ્સ બનાવવા ભાડે લાવ્યા હતા સ્કોર્પિયો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓેને આપી ચેતવણી, આ પ્રકારના IT રિફંડ કૌભાંડથી રહો સાવધાન
ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓેને આપી ચેતવણી, આ પ્રકારના IT રિફંડ કૌભાંડથી રહો સાવધાન
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
Advertisement
ABP Premium

વિડિઓઝ

BJP Political updates: આજે શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખોની થશે જાહેરાતPanchmahal Crime: યુવતીને ભગાડી જવાના કેસમાં યુવતીના સગાઓએ ચાર મકાનમાં ચાંપી દીધી આગFatehwadi Canal Incident: શોધખોળ બાદ ત્રણમાંથી બે યુવકોની મળી લાશ, જુઓ લેટેસ્ટ અપડેટ્સFatehwadi Canal Incident: કેનાલ અકસ્માતમાં લાપતા થયેલા ત્રણમાંથી એકની મળી લાશ |Abp Asmita | 6-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદની કેનાલમાં કાર ખાબકતા ડૂબ્યા ત્રણ યુવકો, રીલ્સ બનાવવા ભાડે લાવ્યા હતા સ્કોર્પિયો
અમદાવાદની કેનાલમાં કાર ખાબકતા ડૂબ્યા ત્રણ યુવકો, રીલ્સ બનાવવા ભાડે લાવ્યા હતા સ્કોર્પિયો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓેને આપી ચેતવણી, આ પ્રકારના IT રિફંડ કૌભાંડથી રહો સાવધાન
ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓેને આપી ચેતવણી, આ પ્રકારના IT રિફંડ કૌભાંડથી રહો સાવધાન
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
Embed widget