શોધખોળ કરો

અયોધ્યામાં VHPના રામ મંદિર મોડલથી અમે સંતુષ્ઠ નથીઃ નિર્મોહી અખાડા

નિર્મોહી અખાડાના સરપંચ મહંત રાજારામ આચાર્યએ કહ્યું કે, મંદિરની ડિઝાઇનને અંતિમ રૂપ આપતા અગાઉ તેમની સલાહ લેવી જોઇએ

અયોધ્યાઃ અયોધ્યા વિવાદમાં સૌથી જૂના  અરજીકર્તામાં સામેલ  નિર્મોહી અખાડાને વિશ્વ હિંદુ પરિષદ સમર્થિત  રામજન્મભૂમિ ન્યાસના રામ  મંદિર  પરિસરની ડિઝાઇન સ્વીકાર  નથી. નિર્મોહી અખાડાના સરપંચ મહંત રાજારામ  આચાર્યએ કહ્યું કે, મંદિરની  ડિઝાઇનને અંતિમ  રૂપ આપતા અગાઉ તેમની સલાહ લેવી જોઇએ અને તેમાં અખાડાની પરંપરાની આવશ્યક રીતે ધ્યાન  રાખવું જોઇએ. રાજારામચંદ્ર આચાર્યએ કહ્યું કે, અયોધ્યામાં  બનનારા મંદિર ભડકાવ હોવું જોઇએ નહીં, મંદિર એવું હોવું  જોઇએ જેમાં ભગવાન રામનો  ત્યાગ દર્શાવવામાં આવે. આ ભાવશૂન્ય આધુનિક પરિસર હોવું જોઇએ નહીં. મંદિરની ડિઝાઇનને  અંતિમ રૂપ  આપતા અગાઉ નિર્મોહી અખાડા સાથે વિચાર વિમર્શ થવો જોઇએ. જેમાં નિર્મોહી અખાડાના રામનંદી પરંપરાઓ, જવાબદારીઓ, પ્રાર્થના  અને રીતિ રિવાજોને આવશ્યક રીતે સામેલ કરવી જોઇએ કારણ કે આ છેલ્લા 400 વર્ષથી ચાલતી આવી રહી છે. નોંધનીય છે કે રામ જન્મભૂમિ ન્યાયના સભ્યોએ વર્ષ 1991થી અયોધ્યામાં કારસેવકપુરમમાં એક કાર્યશાળા ચલાવે છે.  જેમાં પથ્થરો કોતરવાની કામગીરી ચાલી રહી છે. જેનો ઉપયોગ રામ મંદિર  બનાવવામાં કરવામાં આવશે. ન્યાસની  યોજના અનુસાર, મંદિરનો  ઢાંચો 268 ફૂટ લાંબો  અને 140  ફૂટ પહોળો હશે. મંદિરમાં 212 સ્તંભ હશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
Embed widget