શોધખોળ કરો

અયોધ્યામાં VHPના રામ મંદિર મોડલથી અમે સંતુષ્ઠ નથીઃ નિર્મોહી અખાડા

નિર્મોહી અખાડાના સરપંચ મહંત રાજારામ આચાર્યએ કહ્યું કે, મંદિરની ડિઝાઇનને અંતિમ રૂપ આપતા અગાઉ તેમની સલાહ લેવી જોઇએ

અયોધ્યાઃ અયોધ્યા વિવાદમાં સૌથી જૂના  અરજીકર્તામાં સામેલ  નિર્મોહી અખાડાને વિશ્વ હિંદુ પરિષદ સમર્થિત  રામજન્મભૂમિ ન્યાસના રામ  મંદિર  પરિસરની ડિઝાઇન સ્વીકાર  નથી. નિર્મોહી અખાડાના સરપંચ મહંત રાજારામ  આચાર્યએ કહ્યું કે, મંદિરની  ડિઝાઇનને અંતિમ  રૂપ આપતા અગાઉ તેમની સલાહ લેવી જોઇએ અને તેમાં અખાડાની પરંપરાની આવશ્યક રીતે ધ્યાન  રાખવું જોઇએ. રાજારામચંદ્ર આચાર્યએ કહ્યું કે, અયોધ્યામાં  બનનારા મંદિર ભડકાવ હોવું જોઇએ નહીં, મંદિર એવું હોવું  જોઇએ જેમાં ભગવાન રામનો  ત્યાગ દર્શાવવામાં આવે. આ ભાવશૂન્ય આધુનિક પરિસર હોવું જોઇએ નહીં. મંદિરની ડિઝાઇનને  અંતિમ રૂપ  આપતા અગાઉ નિર્મોહી અખાડા સાથે વિચાર વિમર્શ થવો જોઇએ. જેમાં નિર્મોહી અખાડાના રામનંદી પરંપરાઓ, જવાબદારીઓ, પ્રાર્થના  અને રીતિ રિવાજોને આવશ્યક રીતે સામેલ કરવી જોઇએ કારણ કે આ છેલ્લા 400 વર્ષથી ચાલતી આવી રહી છે. નોંધનીય છે કે રામ જન્મભૂમિ ન્યાયના સભ્યોએ વર્ષ 1991થી અયોધ્યામાં કારસેવકપુરમમાં એક કાર્યશાળા ચલાવે છે.  જેમાં પથ્થરો કોતરવાની કામગીરી ચાલી રહી છે. જેનો ઉપયોગ રામ મંદિર  બનાવવામાં કરવામાં આવશે. ન્યાસની  યોજના અનુસાર, મંદિરનો  ઢાંચો 268 ફૂટ લાંબો  અને 140  ફૂટ પહોળો હશે. મંદિરમાં 212 સ્તંભ હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Embed widget