શોધખોળ કરો

આજકાલ દિવસમાં એક જ વખત ભોજન લઈ રહ્યા છે PM મોદી, ખુદ જણાવ્યું તેનું કારણ

સોમવારે (16 ઓગસ્ટ) મોદીએ ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું.

નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે આજકાલ પીએમ નરેન્દ્ર મોદી દિવસમાં એક જ વખત ભોજન લે છે? સાંભળીને નવાઈ લાગશે. તમે પણ વિચારતા હશો કે આખરે એવું શું થયું કે મોદી બે વખતનું ભોજન નથી ખાતા. આ ખુલાસો પીએમ મોદીએ કર્યો છે. મોદીએ કહ્યું કે આ દિવસોમાં તેઓ માત્ર એક વખત જ ભોજન કેમ ખાય છે.

વાત એમ છે કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે. આમ તો આ મૂળ જૈન ધર્મમાં માનનારાઓનો તહેવાર છે, પરંતુ હિન્દુઓ આ સમય દરમિયાન ધાર્મિક વિધિઓ પણ કરે છે. ચાતુર્માસ દરમિયાન દહીં, પાંદડાવાળા શાકભાજી વગેરે ઘણી પ્રકારની વસ્તુઓ ખાવામાં આવતી નથી. વળી અનુકૂળ હવામાનના અભાવને કારણે ઘણા લોકો એક જ સમય ખોરાક લે છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આવા જ લોકોમાંથી છે જે ચાતુર્માસ દરમિયાન માત્ર એક જ વખત ભોજન લે છે. આ વાતનો ખુલાસો એક વીડિયો પરથી થયો છે.

વાસ્તવમાં, સોમવારે (16 ઓગસ્ટ) મોદીએ ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. ત્યાં તેણે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને પોતાનો મનપસંદ ચુરમા ખવડાવ્યો. જ્યારે નીરજ ચોપરાને ચુરમા આપવામાં આવી ત્યારે મોદીએ કહ્યું કે તેમણે મારી સાથે એક વખત જમવું પડશે. તેના પર ચોપરાએ તેને કહ્યું કે તમારે પણ લેવું જોઈએ. ત્યારે જ મોદીએ કહ્યું કે આજકાલ ચાતુર્માસ છે અને હું આ સમય દરમિયાન માત્ર એક જ વાર ભોજન લઉં છું.

તેમણે કહ્યું કે એકવાર અટલજી ક્યાંક ભોજન લેવા ગયા હતા. ત્યાં તેને ગુલાબ જામુન આપવામાં આવ્યું. બહાર આવ્યા બાદ અટલજીએ મીડિયા લોકોના સવાલના જવાબમાં કહ્યું કે તેમને ગુલાબ જામુન પસંદ છે. આ પછી, અટલજી જ્યાં પણ ગયા, તેમને ભોજન પછી ગુલાબ જામુન ખવડાવવામાં આવ્યું. આ વાત પર અટલજી પરેશાન થઈ ગયા. તેમણે કહ્યું કે ભાઈ એક ઓર્ડર જારી કરો કે મને મીઠાઈમાં કંઈક બીજું પણ ખવડાવવું જોઈએ. મોદીની મોઢેથી અટલજીની આ વાર્તા સાંભળીને નીરજ ચોપરા સહિત બાકીના ખેલાડીઓ હસી પડ્યા.

નોંધનીય છે કે, પીએમ નિવાસ સ્થાને નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને બ્રેકફાસ્ટ પર બોલાવીને લાંબો સમય વાતચીત કરી હતી અને ખેલાડીઓએ પાસેથી ઓલિમ્પિકના અનુભવો વિશે જાણકારી મેળવી હતી. મોદીએ આ ખેલાડીઓની અંગત પસંદગી અને નાપસંદગી વિશે વાતચીત કરી હતી.

આ ઉપરાંત રમત દરમિયાનના પડકારો વિશે પણ વાતચીત કરી હતી. બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનારી આસામની લવલીના બોરહોગને પીએમ મોદીને ગ્લોવ્સ ભેટમાં આપ્યા હતા અને પોતાને મળેલા સપોર્ટ બદલ આભાર માન્યો હતો.

મોદીએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરા સાથે સૌથી વધારે વાતચીત કરી હતી.  પીએમ મોદીએ પૂછ્યું કે,   આટલા લાંબા અંતર સુધી ભાલો કેવી રીતે ફેંકી શક્યા ? નીરજે જણાવ્યું કે અમે 12 લોકો ફાઈનલમાં હતા અને  અમારે અમારા પરફોર્મન્સ પર ધ્યાન આપવાનું હતું. દરેક ગેઈણ વખતે અમારી કોશિશ એ રહે છે કે, બીજાના પરફોર્મન્સ પર ધ્યાન ન આપો, તેમના પરફોર્મન્સથી નર્વસ પણ ન થાઓ. આ વખતે પણ મમેં એ જ મંત્ર અણલમા મૂક્યો અને હું ગોલ્ડ મેડલ જીતી શકાય એટલા અંતર સુધી ભાલો ફેંકી શક્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ
યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
Embed widget