શોધખોળ કરો

બંગાળમાં લાગુ થશે NRC, એક પણ હિંદુને દેશ છોડવો નહી પડેઃ કૈલાશ વિજયવર્ગીય

કેટલાક રાજકીય પક્ષ એનઆરસી પર ભ્રમ ફેલાવીને સામાન્ય લોકો વચ્ચે ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટી એનઆરસીને લઇને સતત આક્રમક રહી છે. પાર્ટીના પશ્વિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ બુધવારે કહ્યું કે, એનઆરસી પશ્વિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે અને એક પણ હિંદુને દેશ છોડવો પડશે નહીં. વિજયવર્ગીયએ સત્તાધારી પાર્ટી તૃણમુલ કોગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે, કેટલાક રાજકીય પક્ષ એનઆરસી પર ભ્રમ ફેલાવીને સામાન્ય લોકો વચ્ચે ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોલકત્તામાં એક કાર્યક્રમમાં વિજયવર્ગીયે કહ્યુ કે, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે હું તમને આશ્વાસન આપું છું કે એનઆરસી લાગુ કરવામાં આવશે પરંતુ કોઇ પણ હિંદુને દેશ છોડવો નહી પડે. તમામ  હિંદુને નાગરિકતા આપવામાં આવશે. ટીએમસી પર ઇશારો કરતા કહ્યું કે, કેટલાક લોકો છે જે અસત્ય ફેલાવે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં એનઆરસી લાગુ થવાની અટકળો વચ્ચે લોકો બર્થ-સર્ટિફિકેટ અને જરૂરી દસ્તાવેજ લેવા કોલકત્તા અને પશ્વિમ બંગાળના તમામ અન્ય હિસ્સાઓમાં સરકારી અને નગર નિગમ કાર્યાલયો બહાર લાઇન લગાવીને ઉભા જોવા મળી રહ્યા છે. ટીએમસી સરકાર તરફથી તેને લાગુ કરવામાં નહી આવે તેવી વાત કરતા છતાં લોકો દોડ લગાવી રહ્યા છે. આસામમાં એનઆરસીની અંતિમ યાદીમાં મોટી સંખ્યામાં બંગાળીઓના નામ ન હોવાના કારણે અફરાતફરીનો માહોલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Embed widget