શોધખોળ કરો

One Year of Lockdown: આજથી એક વર્ષ પહેલા લદાયુ હતું પ્રથમ લોકડાઉન, જાણો આજે કેવી છે સ્થિતિ

કોરોના વાયરસના પ્રકોપથી ભરતને બચાવવા પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું અને જનતાને 22 માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું પાલન કરવા અપીલ કરી હતી. દેશના પીએમની આ વાત લોકોએ માની હતી અને બંધ રાખી સહકાર આપ્યો હતો. જે બાદ 24 માર્ચથી લોકડાઉન લાદવામાં આવ્યા હતું.

One Year of Lockdown: દેશને જીવલેણ કોરોના વાયરસના પ્રકોપથી બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી એક વર્ષ પહલા રાત્રે 8 વાગે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. તે સમયે દેશમાં કોરોનાના કહેરથી બધુ બંધ થઈ ગયું હતું. રેલ, વિમાન, કારખાના, દુકાનો, કંપનીઓ સહિત તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને લોકો ઘરમાં કેદ થયા હતા. ધમધમતું ભારત થોડા દિવસો માટે પૂરી રીતે ઠપ થઈ ગયું હતું.

22 માર્ચે લગાવ્યો હતો જનતા કર્ફ્યૂ

આ પહેલા કોરોના વાયરસના પ્રકોપથી ભરતને બચાવવા પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું અને જનતાને 22 માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું પાલન કરવા અપીલ કરી હતી. દેશના પીએમની આ વાત લોકોએ માની હતી અને બંધ રાખી સહકાર આપ્યો હતો.

ભારતમાં ક્યારે આવ્યો હતો કોરોનાનો પ્રથમ કેસ

ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી,2020ના રોજ આવ્યો હતો. કેરળમાં ચીનના વુહાનથી આવેલી એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ દેશમાં દરરોજ કેસ વધવા લાગ્યા હતા. કોરોના વાયરસને લોકોની જીવનશૈલીમાં બદલાવ લાવ્યો છે.

એક વર્ષ પછી શું છે સ્થિતિ

એક વર્ષ બાદ ભલે દેશ લોકડાઉનથી મુક્ત થઈ ગયો હોય પણ હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી. ચાલુ મહિનાની શરૂઆતથી ફરી દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. હાલ દેશમાં સંક્રમણની બીજી લહેર છે અને તે ખતરનાક છે.

Surat Coronavirus Update: સુરત કોર્પોરેશનની અનોખી પહેલ, પોઝિટિવ કેસ આવેલી સોસાયટીમાંથી સભ્ય બહાર નીકળશે તો ચેરમેન-સેક્રેટરીને થશે દંડ

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના તાંડવ વચ્ચે ક્યા જિલ્લાાં ન નોંધાયો એક પણ કેસ, આ જિલ્લામાં માત્ર એક જ કેસ

Gujarat Corona Cases: ગુજરાતમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ આ બે શહેરોમાં જ, જાણો વિગત

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget