શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાકિસ્તાને ફરી કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ, 4 રેન્જર્સ ઠાર
પાકિસ્તાને પૂંછ રાજૌરી સેક્ટરમાં ગુરુવારે રાતે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને મોર્ટાર છોડ્યા હતા. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
![પાકિસ્તાને ફરી કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ, 4 રેન્જર્સ ઠાર pakistan army violated ceasefire loc poonch jammu kashmir પાકિસ્તાને ફરી કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ, 4 રેન્જર્સ ઠાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/27161751/indian-army.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: પાકિસ્તાન દ્વારા સીમા પારથી કરવામાં આવતા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાન સેનાની ચોકીઓને તોડી પાડી હતી. સાથે જ 3-4 પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને પૂંછ રાજૌરી સેક્ટરમાં ગુરુવારે રાતે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને મોર્ટાર છોડ્યા હતા.
અગાઉ પણ બુધવારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુ-કાશ્મીરના ઉરીમાં મોર્ટાર છોડ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. જેમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થઈ ગયા હતા. ભારત તરફથી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપ્યો હતો.ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ઘણી ચોકી બરબાદ થઈ ગઈ હતી. ત્યારે પાકિસ્તાને પણ સ્વીકાર્યું હતું કે આ દરમિયાન પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના દેવા સેક્ટરમાં તેમના બે જવાનના મોત થયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)