શોધખોળ કરો

ચાર રાજ્યોમાં જીત બાદ લોકસભામાં લાગ્યા મોદી-મોદીના નારા, વીડિયોમાં જુઓ PMનું રિએક્શન

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરીણામો બાદ આજે બજેટ સત્રના બીજા તબક્કાનો પહેલો દિવસ છે. સત્રની શરુઆતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરીણામો બાદ આજે બજેટ સત્રના બીજા તબક્કાનો પહેલો દિવસ છે. સત્રની શરુઆતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પીએમ સદનમાં પ્રવેશતાં જ ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. સંસદમાં પીએમ મોદીનું સાંસદોએ જોરદાર સ્વાગત કર્યું તેનો પીએમ મોદીએ હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો. 

સંસદમાં બેઠેલા વિદેશી પ્રતિનિધિઓ પણ આ ક્ષણે પીએમ મોદી અને સાંસદોને ખુબ જ જીજ્ઞાસાથી જોતા નજરે પડ્યા હતા. આ સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હસતા હતા. પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 4 રાજ્યોમાં જીત મેળવી છે. 

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કુલ 403માંથી ભાજપને 255 સીટો મળી છે. ઉત્તરાખંડમાં ભાજપને 70માંથી 47 સીટો મળી છે. ગોવામાં 40માંથી 20 સીટો પર ભાજપ જીત્યું છે. અને મણિપુરમાં 60 સીટોમાંથી ભાજપને 32 સીટો પર જીત મળી છે. જ્યારે પંજાબમાં ફક્ત 2 સીટો ભાજપને મળી છે. 

આ પણ વાંચોઃ

ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાનું લાંબી સારવાર બાદ ચેન્નાઈ ખાતે નિધન

Covid 19 Vaccination: દેશમાં 12-14 વર્ષના બાળકોનું ક્યારથી શરૂ થશે રસીકરણ, 60 વર્ષથી મોટાને ક્યારથી અપાશે પ્રિકૉશન ડોઝ, જાણો વિગત

CORONA : કોવિડ સહાય માટે ખોટા દાવાઓ અંગે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget