શોધખોળ કરો

Prakash Parv: PM મોદીએ કહ્યુ 26 ડિસેમ્બરે મનાવાશે 'વીર બાલ દિવસ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ પર એક મોટી જાહેરાત કરી છે. દેશમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાલ દિવસ’ના રૂપમાં મનાવવામાં આવશે. 

Prakash Parv: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ પર એક મોટી જાહેરાત કરી છે. દેશમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાલ દિવસ’ના રૂપમાં મનાવવામાં આવશે. ગુરુ ગોવિંદ સિંહ જયંતિ 'ગુરુ પર્વ' પ્રસંગે રવિવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે પ્રત્યેક વર્ષ 26 ડિસેમ્બરે 'વીર બાલ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. આ નિર્ણય ગુરુ ગોવિંદ સિંહજીના ચાર સાહેબજાદાને શ્રદ્ધાંજલિ આપવા તરીકે માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે ગુરુ ગોવિંદ સિંહજીની જયંતીના પ્રકાશ પર્વ પ્રસંગે મને જણાવતા ખુશી થાય છે કે હવે ડિસેમ્બરની 26 તારીખે ભારત વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ગોવિંદ સિંહજીના ચારેય સાહેબજાદોને એક ખરી શ્રદ્ધાંજલિ હશે.વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે વીર બાળ દિવસ એ દિવસ છે કે જે દિવસે સાહિબજાદે જોરાવર સિંહ, સાહિબજાદે ફતેહ સિંહ આ દેશ માટે શહીદ થઈ ગયા હતા અને તેમને દિવાલમાં જીવતા ચણી લેવામાં આવેલા. આ મહાન વિભૂતિયોએ અન્ય કોઈના ધર્મની પસંદગી કરવાને બદલે મોતને પસંદ કરેલું.

 વડાપ્રધાન મોદીએ કહ્યું કે માતા ગુજરી, શ્રી ગુરૂ ગોવિંદ સિંહજી અને ચારેય સાહેબઝાદાની બહાદુરી અને આદર્શોએ લાખો લોકોને તાકાત આપી છે. તેમણે ક્યારેય અન્યાયની આગળ માથુ નથી નમાવ્યું. તેમણે ભાઈચારા અને સૌહાર્દપૂર્ણ વિશ્વની કલ્પના કરી. પીએમ મોદીએ કહ્યું કે, તેમને હંમેશા આ વાતની ખુશી રહેશે કે, તેમની સરકારને ગુરૂ ગોવિંદ સિંહના 350માં પ્રકાશ ઉત્સવ મનાવાનો અવસર મળ્યો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget