શોધખોળ કરો

Prakash Parv: PM મોદીએ કહ્યુ 26 ડિસેમ્બરે મનાવાશે 'વીર બાલ દિવસ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ પર એક મોટી જાહેરાત કરી છે. દેશમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાલ દિવસ’ના રૂપમાં મનાવવામાં આવશે. 

Prakash Parv: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ પર એક મોટી જાહેરાત કરી છે. દેશમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાલ દિવસ’ના રૂપમાં મનાવવામાં આવશે. ગુરુ ગોવિંદ સિંહ જયંતિ 'ગુરુ પર્વ' પ્રસંગે રવિવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે પ્રત્યેક વર્ષ 26 ડિસેમ્બરે 'વીર બાલ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. આ નિર્ણય ગુરુ ગોવિંદ સિંહજીના ચાર સાહેબજાદાને શ્રદ્ધાંજલિ આપવા તરીકે માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે ગુરુ ગોવિંદ સિંહજીની જયંતીના પ્રકાશ પર્વ પ્રસંગે મને જણાવતા ખુશી થાય છે કે હવે ડિસેમ્બરની 26 તારીખે ભારત વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ગોવિંદ સિંહજીના ચારેય સાહેબજાદોને એક ખરી શ્રદ્ધાંજલિ હશે.વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે વીર બાળ દિવસ એ દિવસ છે કે જે દિવસે સાહિબજાદે જોરાવર સિંહ, સાહિબજાદે ફતેહ સિંહ આ દેશ માટે શહીદ થઈ ગયા હતા અને તેમને દિવાલમાં જીવતા ચણી લેવામાં આવેલા. આ મહાન વિભૂતિયોએ અન્ય કોઈના ધર્મની પસંદગી કરવાને બદલે મોતને પસંદ કરેલું.

 વડાપ્રધાન મોદીએ કહ્યું કે માતા ગુજરી, શ્રી ગુરૂ ગોવિંદ સિંહજી અને ચારેય સાહેબઝાદાની બહાદુરી અને આદર્શોએ લાખો લોકોને તાકાત આપી છે. તેમણે ક્યારેય અન્યાયની આગળ માથુ નથી નમાવ્યું. તેમણે ભાઈચારા અને સૌહાર્દપૂર્ણ વિશ્વની કલ્પના કરી. પીએમ મોદીએ કહ્યું કે, તેમને હંમેશા આ વાતની ખુશી રહેશે કે, તેમની સરકારને ગુરૂ ગોવિંદ સિંહના 350માં પ્રકાશ ઉત્સવ મનાવાનો અવસર મળ્યો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
Embed widget