શોધખોળ કરો

"ચરણોમાં માથું મૂકીને માફી માંગું છું", જાણો મહારાષ્ટ્રમાં પીએમ મોદીએ શા માટે માફી માગવી પડી

PM Modi in Maharashtra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કરોડો રૂપિયાની મત્સ્ય પાલન પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમએ સાવરકરનો પણ ઉલ્લેખ કર્યો.

PM Modi in Maharashtra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (30 ઓગસ્ટ 2024) મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પાલઘરમાં વાધવન બંદરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ લગભગ 1,560 કરોડ રૂપિયાની મત્સ્ય પાલન પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે.

પીએમ મોદીએ કહ્યું, "જ્યારે 2013માં ભાજપે મને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નિશ્ચિત કર્યો હતો ત્યારે મેં રાયગઢના કિલ્લા પર જઈને પ્રાર્થના કરી હતી. એક ભક્ત જે ભાવનાથી પોતાના આરાધ્યની આરાધના કરે છે તે ભાવનાથી હું દેશ સેવા કરવા આવ્યો હતો."

'શિવાજી મહારાજ અમારા આરાધ્ય દેવ'

આ દરમિયાન પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજ પાસે માફી પણ માંગી. તેમણે કહ્યું, "છેલ્લા દિવસોમાં સિંધુદુર્ગમાં જે થયું તે મારા માટે, મારા બધા સાથીઓ માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર નામ નથી, આ માત્ર રાજા, મહારાજા નથી અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય દેવ છે. હું આજે માથું નમાવીને છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં મસ્તક મૂકીને માફી માંગું છું."

પીએમ મોદીએ સાવરકરનો કર્યો ઉલ્લેખ

પાલઘરમાં લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ સાવરકરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "અમારા સંસ્કાર અલગ છે. અમે એ લોકો નથી જે ભારત માતાના વીર સપૂત વીર સાવરકરને જેમ તેમ ગાળો આપે છે, દેશભક્તોની ભાવનાઓને કચડે છે. વીર સાવરકરને ગાળો આપીને પણ માફી માંગવા તૈયાર નથી. મહારાષ્ટ્રની જનતા આવા સંસ્કારને જાણી લે. આ ધરતી પર આવતાં જ હું છત્રપતિ શિવાજી મહારાજ પાસે માફી માંગવાનું કામ કરી રહ્યો છું."

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "એક સમય હતો, જ્યારે ભારતને વિશ્વના સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રોમાં ગણવામાં આવતું હતું. ભારતની આ સમૃદ્ધિનો એક મોટો આધાર ભારતનું સામુદ્રિક સામર્થ્ય હતું... અમારી આ તાકાતને મહારાષ્ટ્રથી વધુ સારી રીતે કોણ જાણશે? છત્રપતિ શિવાજી મહારાજ... તેમણે સમુદ્રી વ્યાપારને સમુદ્રી શક્તિને એક નવી ઊંચાઈ આપી હતી. તેમણે નવી નીતિઓ બનાવી, દેશની પ્રગતિ માટે નિર્ણયો લીધા હતા."

આ પણ વાંચોઃ

વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget