શોધખોળ કરો

સ્વામી સામે પીએમ મોદીનું કડક વલણ, કહ્યું- રઘુરામ રાજનની દેશભક્તિ કોઈથી ઓછી નથી

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજન અને નાણામંત્રાલયના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પર પોતાના પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલા આરોપોને રદિયો આપતા કહ્યું કે તેમના નિવેદન અનુચિત છે. પીએમ મોદીએ કહ્યું કે રાજન કોઈનાથી ઉતરતા દેશભક્ત નથી. આ સાથે જ સ્વામી તરફ ઈશારો કરતા કહ્યું કે જો કોઈ વ્યક્તિ પોતાને વ્યવસ્થાથી ઉપર સમજતો હોય તો તે ખોટુ છે. પ્રધાનમંત્રીના આ નિવેદનથી નાણા પ્રધાન અરૂણ જેટલી અને સ્વામીના સંદર્ભમાં ખાસ મહત્વ છે. સ્વામીએ હાલમાં રાજન, મુથ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અને આર્થિક બાબતોના સચિવ શશિકાંત દાસ પર નિશાન સાધ્યુ છે. સ્વામીએ જેટલીનું નામ લીધા વિના તેમના પર કેટલાક નિવેદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ ટાઈમ્સ નાઉના એક ઈંટરવ્યૂમાં કહ્યું કે, મારી પાર્ટીમાં હોય કે ના હોય, પણ હું માનું છું કે આ વાતો વ્યાજબી નથી. પ્રચારની લાલસાથી ક્યારેય દેશનું ભલુ નહિ થઈ શકે. હું માનું છું કે આવી વાતો અયોગ્ય છે. લોકોએ જવાબદારીપૂર્ણ વર્તન કરવું જોઈએ. જો કોઈ પોતાને સિસ્ટમથી ઉપર માનતું હોય તો તે ખોટુ છે. મોદીએ રાજનના વખાણ કરતા કહ્યું કે તેમની દેશભક્તિ કોઈનાથી ઓછી નથી.
મને વિશ્વાસ છે કે રાજન કોઈ પદ પર રહે કે ન રહે પણ તે ભારતની સેવા કરશે જ. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સાથે મારો અનુભવ સારો રહ્યો અને તેમણે જે કામ કર્યુ છે તેનો હું આદર કરું છં. તે ભારતને પ્રેમ કરે છે. રાજનને તેમનો કાર્યકાળ પૂરો કરવા દેવામાં આવશે કે કેમ તે અંગેના સવાલ પર પીએમએ જવાબ આપ્યો કે, તેમની નિયુક્તિ યુપીએ સરકારે કરી હતી તે છતાં તેમને કાર્યકાળ પૂરો કરવા દેવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 61% મતદાન,સયાની ઘોષે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 61% મતદાન,સયાની ઘોષે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
Weather update: 15 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડા-વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather update: 15 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડા-વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Exit Poll: કેરલ, બંગાળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં કોની બની રહી છે સરકાર? આજે Exit Poll 
Exit Poll: કેરલ, બંગાળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં કોની બની રહી છે સરકાર? આજે Exit Poll 

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
Rajkot | રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકોને સામાન્ય ઈજા
Mehsana | મહેસાણાના કડીમાં ચાલુ કારમાં લાગી આગ
બાબા વિશ્વનાથના દરબારમાં PM, ગંગા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન
Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
RMC Mayor: રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદની રેસમાં આ ચાર કોર્પોરેટરો, જાણો નામ 
RMC Mayor: રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદની રેસમાં આ ચાર કોર્પોરેટરો, જાણો નામ 
બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 61% મતદાન,સયાની ઘોષે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 61% મતદાન,સયાની ઘોષે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો
Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
હવે OTP વગર નહીં મળે LPG સિલિન્ડર! 1 મેથી લાગુ થઈ રહ્યા છે નવા નિયમ, જાણો શું બદલાશે?
હવે OTP વગર નહીં મળે LPG સિલિન્ડર! 1 મેથી લાગુ થઈ રહ્યા છે નવા નિયમ, જાણો શું બદલાશે?
Weather update: 15 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડા-વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather update: 15 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડા-વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Share Market Today: મિડલ ઇસ્ટમાં શાંતિની આશા સાથે શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 500 અંક ઉછળ્યો
Share Market Today: મિડલ ઇસ્ટમાં શાંતિની આશા સાથે શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 500 અંક ઉછળ્યો
Exit Poll: કેરલ, બંગાળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં કોની બની રહી છે સરકાર? આજે Exit Poll 
Exit Poll: કેરલ, બંગાળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં કોની બની રહી છે સરકાર? આજે Exit Poll 
Embed widget