શોધખોળ કરો

PM મોદીએ 800 કિલો વજનની ભગવદ ગીતાનું કર્યું અનાવરણ, કહ્યું- ગીતામાં દરેક પ્રશ્નના જવાબ સમાયેલા છે

નવી દિલ્હીઃ પીએમ મોદી દિલ્હીમાં ઇસ્કોન ખાતે વિશ્વની સૌથી મોટી ભગવદ ગીતાનું વિમોચન કરવા જતાં હતા ત્યારે તેમણે ખાન માર્કેટથી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. મોદી દિલ્હી મેટ્રોમાં પ્રવાસ કરતાં જ લોકોએ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. મેટ્રોમાં મુસાફરી દરમિયાન નાના ભૂલકાઓ સાથે મોદીએ વાત પણ કરી હતી. મોદીએ અનાવરણ કરેલા શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથનું વજન 800 કિગ્રા છે. વાંચોઃ 800 કિલોની ભગવદ ગીતાના વિમોચનમાં જતાં પહેલા મોદીએ કરી મેટ્રોમાં મુસાફરી, લોકોએ સેલ્ફી લેવા કરી પડાપડી ઇસ્કોનની ગીતા આરાધના ઇવેન્ટમાં બોલતાં પીએમ મોદીએ કહ્યું કે, આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે મને દિવ્ય ગ્રંથ ગીતાના ભવ્ય રૂપને રાષ્ટ્રને સમર્પિત કરવાનો મોકો મળ્યો છે. આ અવસર મારા માટે ખાસ છે, કારણકે બે દાયકા પહેલા અટલજીએ આ મંદિર પરિસરનો શિલાન્યાસ કર્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા ભારતની વિશ્વને સૌથી મોટી ભેટ છે. ગીતા ધર્મગ્રંથ છે તો જીવન ગ્રંથ પણ છે. આ ગ્રંથ વિશ્વના નેતાઓથી લઇ સામાન્ય માનવી સુધી તમામને લોકહિતમાં કર્મ કરવાનો માર્ગ બતાવે છે. જો તમે વિદ્યાર્થી હો કે કોઈ દેશના વડા હો અથવા મોક્ષની કામના રાખતા યોગી હો, તમારા દરેક પ્રશ્નના જવાબ ગીતામાં મળી જશે. ગીતા હજારો વર્ષોથી પ્રાસંગિક અને સમગ્ર વિશ્વની ધરોહર છે. તેમાં દરેક પ્રશ્નના જવાબ સમાયેલા છે. માનવતાના દુશ્મનોથી ધરતીને બચાવવા માટે પ્રભુ શક્તિ અમારી સાથે હંમેશા રહે છે. આ સંદેશ અમે પૂરી પ્રામાણિકતા સાથે દુષ્ટ આત્માઓ, અસુરોને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પુલવામાનો બદલોઃ જુઓ ભારતીય વાયુ સેનાના મિરાજ વિમાનોએ કેવી રીતે આતંકી ઠેકાણા ફૂંકી માર્યા? Exclusive વીડિયો પુલવામાનો બદલોઃ જાણો ભારતીય વાયુસેનાએ કેવી રીતે અને ક્યારે કરી કાર્યવાહી? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂરRajkot Rains Update | રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  પાણી ભરાતા વાહન ચાલકો પરેશાનGujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ
BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ
Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત
Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
Embed widget