શોધખોળ કરો

'તમારું જીવન ખૂબ જ કિંમતી છે', PM મોદીએ પવન કલ્યાણનું ભાષણ રોકી ટાવર પર બેસેલા લોકોને નીચે ઉતરવા  કરી અપીલ 

માઈક પર બોલતા વડાપ્રધાને તે લોકોને કહ્યું કે 'તમારું જીવન ખૂબ જ કિંમતી છે' તેથી નીચે આવો કારણ કે વીજ વાયરનું જોખમ હોઈ શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસેના પાર્ટીના વડા અને અભિનેતા પવન કલ્યાણને રવિવાર (17 માર્ચ) ના રોજ આંધ્રપ્રદેશમાં એક રેલીમાં જ્યારે કેટલાક લોકો લાઇટના ટાવર પર ચઢ્યા ત્યારે તેમનું ભાષણ અટકાવવા માટે કહેવું પડ્યું હતું. માઈક પર બોલતા વડાપ્રધાને તે લોકોને કહ્યું કે 'તમારું જીવન ખૂબ જ કિંમતી છે' તેથી નીચે આવો કારણ કે વીજ વાયરનું જોખમ હોઈ શકે છે. ભાજપ  નેતા અમિત માલવિયાએ ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો શેર કરતા પીએમ મોદીને પિતા ગણાવ્યા હતા.

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ લાઇટના ટાવર પર બેસેલા લોકોને શું કહ્યું ?

પીએમ મોદીએ સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓને વીજળીના ટાવર પર ચઢી રહેલા લોકોને નીચે લાવવા કહ્યું. તેમણે લોકોને સંબોધતા કહ્યું કે, ત્યાં વીજ વાયર છે, તમે ત્યાં શું કરી રહ્યા છો, કૃપા કરીને નીચે આવો. તમારું જીવન અમારા માટે ખૂબ મૂલ્યવાન છે, કૃપા કરીને નીચે આવો.

પીએમ મોદીએ કહ્યું, "મીડિયાના લોકોએ તમારો ફોટો લઈ લીધો છે, તમે નીચે આવો." આ દરમિયાન ચંદ્રાબાબુ નાયડુ પણ લોકોને નીચે ઉતરવાનો સંકેત આપી રહ્યા હતા. જ્યારે એક-બે લોકો નીચે આવવાના મૂડમાં ન હતા, ત્યારે પીએમ મોદીએ ફરીથી કહ્યું, "કૃપા કરીને નીચે આવો." પીએમ મોદીએ કહ્યું, "અહીં જે પોલીસકર્મીઓ છે કૃપા કરીને આ બધા ટાવરની સંભાળ રાખો. ત્યાં વિજળીના વાયર છે. જો કંઈક ખોટું થાય તો આપણા માટે ખૂબ જ પીડાદાયક હશે.   

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget