શોધખોળ કરો

PM મોદીએ કહ્યું, “દેશમાં ધાર્મિક કટ્ટરતાનું તોફાન આવ્યું હતું, ત્યારે પર્વતની જેમ ઉભા હતા ગુરુ તેગ બહાદુર”

PM Modi Red Fort Speech:આ કાર્યક્રમનું આયોજન ભારત સરકાર દ્વારા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

The 400th Prakash Parv of Guru Tegh Bahadur : નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુર જીના 400મા પ્રકાશ પર્વના અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુરુ તેગ બહાદુર સાહેબના 400મા પ્રકાશ પર્વને સમર્પિત આ ભવ્ય કાર્યક્રમમાં હું બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શબદ કીર્તન સાંભળીને મને જે શાંતિ મળી તે શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. આજે મને ગુરુને સમર્પિત સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડવાનો લહાવો પણ મળ્યો છે. હું તેને આપણા ગુરુઓની વિશેષ કૃપા માનું છું. પીએમ મોદીએ કાર્યક્રમમાં સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

આપણો દેશ સંપૂર્ણ નિષ્ઠા સાથે આપણા ગુરુઓના આદર્શો પર આગળ વધી રહ્યો છેઃ પીએમ મોદી
કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું, "2019ની શરૂઆતમાં, અમને ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ અને 2017માં ગુરુ ગોવિંદ સિંહજીના 350મા પ્રકાશ પર્વની ઉજવણી કરવાની તક પણ મળી હતી. મને આનંદ છે કે આજે આપણો દેશ આપણા ગુરુઓના આદર્શો પર સંપૂર્ણ નિષ્ઠા સાથે આગળ વધી રહ્યો છે. આ પુણ્ય પ્રસંગે હું તમામ દસ ગુરુઓના ચરણોમાં નમન કરું છું. પ્રકાશ પર્વ નિમિત્તે આપ સૌને, તમામ દેશવાસીઓને અને સમગ્ર વિશ્વમાં ગુરુવાણીમાં આસ્થા ધરાવતા તમામ લોકોને હાર્દિક અભિનંદન.

લાલ કિલ્લો ઘણા મહત્વપૂર્ણ સમયગાળાનો સાક્ષી : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, "આઝાદીના 75 વર્ષમાં ભારતના ઘણા સપના અહીંથી ગુંજ્યા છે, તેથી આઝાદીના અમૃત ઉત્સવ દરમિયાન લાલ કિલ્લા પર આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ ખાસ બની ગયો છે. આ લાલ કિલ્લો ઘણા મહત્વપૂર્ણ સમયગાળાનો સાક્ષી રહ્યો છે. આ કિલ્લાએ ગુરુ તેગ બહાદુરજીની શહાદત પણ જોઈ છે અને દેશ માટે શહીદ થયેલા લોકોની હિંમતની પણ કસોટી કરી છે.ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક યાત્રાથી અલગ કરીને જોઈ શકાય તેમ નથી, તેથી આજે દેશ આઝાદીના અમૃત મહોત્સવ અને ગુરુ તેગ બહાદુર સાહેબનું 400મું પ્રકાશ પર્વની એકસાથે ની ઉજવણી કરી રહ્યો છે. 

તે સમયે દેશમાં ધાર્મિક કટ્ટરતાનું તોફાન હતુંઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “ગુરુદ્વારા શીશગંજ સાહિબ પણ ગુરુ તેગ બહાદુરજીના અમર બલિદાનનું પ્રતિક છે. આ પવિત્ર ગુરુદ્વારા આપણને યાદ અપાવે છે કે આપણી મહાન સંસ્કૃતિની રક્ષા માટે ગુરુ તેગ બહાદુરજીનું બલિદાન કેટલું મહાન હતું. તે સમયે દેશમાં ધાર્મિક કટ્ટરતાનું તોફાન હતું. આપણા ભારતની સામે એવા લોકો હતા, જેઓ ધર્મને તત્વજ્ઞાન, વિજ્ઞાન અને આત્મસંશોધનનો વિષય માનતા હતા, જેમણે ધર્મના નામે હિંસા અને અત્યાચાર કર્યો હતો. તે સમયે ભારત માટે ગુરુ તેગ બહાદુરજીના રૂપમાં પોતાની ઓળખ બચાવવા માટે મોટી આશા દેખાઈ રહી હતી. તે સમયે ગુરુ તેગ બહાદુરજી 'હિંદ દી ચાદર' બનીને ઔરંગઝેબની અત્યાચારી વિચારસરણી સામે પર્વતની જેમ ઊભા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Bihar CM Oath: કયા મુખ્યમંત્રીના નામે છે સૌથી વધુ શપથ લેવાનો રેકોર્ડ? 24 વર્ષથી વધુ CM રહ્યા હતા આ નેતા
Bihar CM Oath Taking Ceremony: કયા મુખ્યમંત્રીના નામે છે સૌથી વધુ શપથ લેવાનો રેકોર્ડ? 24 વર્ષથી વધુ CM રહ્યા હતા આ નેતા
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Bihar CM Oath: કયા મુખ્યમંત્રીના નામે છે સૌથી વધુ શપથ લેવાનો રેકોર્ડ? 24 વર્ષથી વધુ CM રહ્યા હતા આ નેતા
Bihar CM Oath Taking Ceremony: કયા મુખ્યમંત્રીના નામે છે સૌથી વધુ શપથ લેવાનો રેકોર્ડ? 24 વર્ષથી વધુ CM રહ્યા હતા આ નેતા
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
Hyundai Exter થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતની ટોપ માઇલેજવાળી કાર, જુઓ યાદી
Hyundai Exter થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતની ટોપ માઇલેજવાળી કાર, જુઓ યાદી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Mehsana:  મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Mehsana: મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
એર ટેક્સીનું હબ બનવા જઈ રહ્યું છે ભારતનું આ રાજ્ય, દર વર્ષે થશે 1000 ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન
એર ટેક્સીનું હબ બનવા જઈ રહ્યું છે ભારતનું આ રાજ્ય, દર વર્ષે થશે 1000 ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન
Embed widget