શોધખોળ કરો

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ચર્ચામાં ભાગ લેતાં મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આજે પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી રહ્યા છે. 

PM  મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લોકોનું ધ્યાન ઘરમાં જેકુઝી પર, સ્ટાઈલિશ શાવર પર છે. અમારુ ધ્યાન દરેક ઘરે પાણી પહોંચાડવા પર છે. કેટલાક લોકો ઝુપડપટ્ટીમાં ફોટો સેશન કરી પોતાનું મનોરંજન કરે છે, તેમને સંસદમાં ગરીબોનું વાત કંટાળાજનક લાગશે.  


વિપક્ષમાં ગરીબી દૂર કરવાનો કોઈ જુસ્સો નથી

સંસદને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષમાં ગરીબી દૂર કરવાનો કોઈ જુસ્સો નથી. કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે. કેટલાક નેતાઓ ગરીબોના ઝૂંપડામાં ફોટો સેશન કરાવે છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કેટલીક પાર્ટીઓ એવી છે જે યુવાનોના ભવિષ્ય માટે આફત બની ગઈ છે. દેશે જોયું છે કે અમે હરિયાણામાં કેવી રીતે કામ કરીએ છીએ. નોકરી આપવાનું વચન આપ્યું હતું. સરકાર બની કે તરત જ લોકોને નોકરીઓ મળી ગઈ. આપણે જે કહીએ છીએ તેનું પરિણામ છે. હરિયાણામાં ત્રીજી વખત ભવ્ય વિજય અને હરિયાણાના ઈતિહાસમાં ત્રીજી વખત વિજય, આ પોતાનામાં એક ઐતિહાસિક ઘટના છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી કહ્યું કે, "જ્યારે તાવ ચઢે છે ત્યારે લોકો કંઈ પણ બોલે છે. પરંતુ સાથે સાથે જ્યારે નિરાશા અને હતાશા ફેલાય છે, ત્યારે લોકો કંઈ પણ બોલે છે. જેઓ ભારતમાં જન્મ્યા નથી. આવા 10 કરોડ નકલી લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હતા. રાજકીય લાભની પરવા કર્યા વિના અમે 10 કરોડ લોકોના નામ કાઢી નાખ્યા અને વાસ્તવિક લાભાર્થીઓની ઓળખ કરી લાભ તેમના સુધી પહોંચાડ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ખુશખબર: ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ, હેલ્પલાઈન નંબર જાહેર
ખેડૂતો માટે ખુશખબર: ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ, હેલ્પલાઈન નંબર જાહેર
India US trade tensions: ભારત ટ્રમ્પના ટેરિફ બોમ્બનો જવાબ ડબલ ટેરિફથી આપશે? વિદેશ મંત્રાલયે કહી આ વાત
India US trade tensions: ભારત ટ્રમ્પના ટેરિફ બોમ્બનો જવાબ ડબલ ટેરિફથી આપશે? વિદેશ મંત્રાલયે કહી આ વાત
6 વિકેટ લીધા પછી પણ સિરાજે ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડ્યું: તેની એક ભૂલ ટીમને ભારે પડી, જુઓ Video
6 વિકેટ લીધા પછી પણ સિરાજે ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડ્યું: તેની એક ભૂલ ટીમને ભારે પડી, જુઓ Video
ભારતીય કુંડળી પર ગ્રહોનું સંકટ: જ્યોતિષીય ગણતરીઓ મુજબ દેશમાં પૂર, યુદ્ધ, અસ્થિરતા જોવા મળશે; જાણો ભવિષ્યવાણી
ભારતીય કુંડળી પર ગ્રહોનું સંકટ: જ્યોતિષીય ગણતરીઓ મુજબ દેશમાં પૂર, યુદ્ધ, અસ્થિરતા જોવા મળશે; જાણો ભવિષ્યવાણી
Advertisement

વિડિઓઝ

Vande Bharat Express: ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની મળી શકે છે ભેટ, રેલવે મંત્રીએ આપ્યા સંકેત
Surat Murder Case : સુરતમાં કાપડ દલાલની હત્યા કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ
Surat Video Viral: સુરત જિલ્લાના ઉમરાખ ગામે મહિલાઓ વચ્ચે થઈ છુટ્ટાહાથની મારામારી
AAJ No Muddo : આજનો મુદ્દો : ગરબાની ગરિમા પર સવાલ
Three Dies Of Electrocution: રાજકોટ અને આણંદમાં વીજ કરંટ લાગતા 3ના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ખુશખબર: ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ, હેલ્પલાઈન નંબર જાહેર
ખેડૂતો માટે ખુશખબર: ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ, હેલ્પલાઈન નંબર જાહેર
India US trade tensions: ભારત ટ્રમ્પના ટેરિફ બોમ્બનો જવાબ ડબલ ટેરિફથી આપશે? વિદેશ મંત્રાલયે કહી આ વાત
India US trade tensions: ભારત ટ્રમ્પના ટેરિફ બોમ્બનો જવાબ ડબલ ટેરિફથી આપશે? વિદેશ મંત્રાલયે કહી આ વાત
6 વિકેટ લીધા પછી પણ સિરાજે ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડ્યું: તેની એક ભૂલ ટીમને ભારે પડી, જુઓ Video
6 વિકેટ લીધા પછી પણ સિરાજે ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડ્યું: તેની એક ભૂલ ટીમને ભારે પડી, જુઓ Video
ભારતીય કુંડળી પર ગ્રહોનું સંકટ: જ્યોતિષીય ગણતરીઓ મુજબ દેશમાં પૂર, યુદ્ધ, અસ્થિરતા જોવા મળશે; જાણો ભવિષ્યવાણી
ભારતીય કુંડળી પર ગ્રહોનું સંકટ: જ્યોતિષીય ગણતરીઓ મુજબ દેશમાં પૂર, યુદ્ધ, અસ્થિરતા જોવા મળશે; જાણો ભવિષ્યવાણી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
Embed widget