શોધખોળ કરો

દેશમાં હવે સૂર્યાસ્ત બાદ થઇ શકશે Post-mortem, કેન્દ્રિય સ્વાસ્થ્યમંત્રી માંડવિયાએ કરી જાહેરાત

દેશમાં હવે સૂર્યાસ્ત બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી શકાશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાણકારી આપી હતી

નવી દિલ્હીઃ દેશમાં હવે સૂર્યાસ્ત બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી શકાશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાણકારી આપી હતી કે સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય કર્યો હતો કે જે હોસ્પિટલ પાસે રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા હશે તે હવે સૂર્યાસ્ત બાદ જ પોસ્ટમોર્ટમ કરી શકશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અંગ્રેજોના સમયની વ્યવસ્થા ખત્મ થઇ ગઇ છે.

નવા પ્રોટોકોલમાં કહેવામાં આવ્યું છે કે અંગદાન માટે પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના આધાર પર કરવામાં આવવું જોઇએ અને સૂર્યાસ્ત બાદ જ એ હોસ્પિટલમાં કરવામાં આવે જે હોસ્પિટલો પાસે નિયમિત આધાર પર આ પ્રકારના પોસ્ટમોર્ટમ કરવા માટે પ્રાથમિક સુવિધાઓ છે. પોતાના આ નિર્ણયમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોઇ પણ શંકા દૂર કરવા અને કાયદાકીય હેતુ માટે રાત્રે તમામ પોસ્ટમોર્ટમ માટે પોસ્ટમોર્ટમની વીડિયો રેકોર્ડિગ પણ કરવામાં આવવી જોઇએ.

કેન્દ્ર સરકારે આ વાતની જાણકારી આપી હતી કે ક્યા મૃતદેહોનું રાત્રે પોસ્ટમોર્ટમ કરવું જોઇએ નહીં. નિર્ણય અનુસાર જ્યાં સુધી કાયદાકીય વ્યવસ્થાની સ્થિતિ ના હોય ત્યાં સુધી હત્યા, આત્મહત્યા, બળાત્કાર, ક્ષતૃવિક્ષત મૃતદેહ, જેવી કેટેગરી હેઠળ રાત્રે પોસ્ટમોર્ટમ કરવું જોઇએ નહીં. સરકારે પોતાના આ નિર્ણય અંગે તમામ સંબંધિત મંત્રાલયો અને વિભાગો, રાજ્ય સરકારોને જણાવી દેવામા આવ્યું છે.

આ સંબંધમાં એક સૂત્રએ કહ્યું કે તાજેતરમાં જ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવનારા ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસીસમાં એક ટેકનિકલ સમિતિ દ્ધારા સૂર્યાસ્ત બાદ પોસ્ટમોર્ટમ સંબંધિત મુદ્દાની તપાસ કરી છે. બેઠક દરમિયાન ચર્ચા કરાઇ હતી કે કેટલીક હોસ્પિટલમાં અગાઉથી જ રાત્રે પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે.

 

હવે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ ઇંડા-નોનવેજની લારીઓ નહીં ઊભી રાખી શકાય?

વડોદરા સામૂહિક બળાત્કાર કેસઃ ક્રાઇમ બ્રાંચે 2 શખ્સોની કરી અટકાયત, સમગ્ર રહસ્ય પરથી ઉંચકાઈ શકે છે પડદો

Hardik Pandya News: એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની ઘડિયાળ કસ્ટમ વિભાગે કરી જપ્ત, કિંમત સાંભળીને આંખો પહોળી થઈ જશે



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
બંગાળ ચૂંટણી 2026: 1984 થી ચૂંટણી લડી રહી છું પણ આ વખતે... જીત અંગે મમતા બેનર્જીનો મોટો દાવો
બંગાળ ચૂંટણી 2026: 1984 થી ચૂંટણી લડી રહી છું પણ આ વખતે... જીત અંગે મમતા બેનર્જીનો મોટો દાવો
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે IPLનો ચોથો સૌથી મોટો રન ચેઝ કર્યો, 243 રન કર્યા છતાં હાર્યું મુંબઈ
MI vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે IPLનો ચોથો સૌથી મોટો રન ચેઝ કર્યો, 243 રન કર્યા છતાં હાર્યું મુંબઈ
Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો
Sugarcane Juice Risk: ગરમીમાં ઉનાળામાં શેરડીનો રસ પીવો કેટલો સલામત છે? ડોકટરોએ જણાવ્યા તેના છૂપાયેલા જોખમો
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક
Embed widget