શોધખોળ કરો

દેશમાં હવે સૂર્યાસ્ત બાદ થઇ શકશે Post-mortem, કેન્દ્રિય સ્વાસ્થ્યમંત્રી માંડવિયાએ કરી જાહેરાત

દેશમાં હવે સૂર્યાસ્ત બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી શકાશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાણકારી આપી હતી

નવી દિલ્હીઃ દેશમાં હવે સૂર્યાસ્ત બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી શકાશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાણકારી આપી હતી કે સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય કર્યો હતો કે જે હોસ્પિટલ પાસે રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા હશે તે હવે સૂર્યાસ્ત બાદ જ પોસ્ટમોર્ટમ કરી શકશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અંગ્રેજોના સમયની વ્યવસ્થા ખત્મ થઇ ગઇ છે.

નવા પ્રોટોકોલમાં કહેવામાં આવ્યું છે કે અંગદાન માટે પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના આધાર પર કરવામાં આવવું જોઇએ અને સૂર્યાસ્ત બાદ જ એ હોસ્પિટલમાં કરવામાં આવે જે હોસ્પિટલો પાસે નિયમિત આધાર પર આ પ્રકારના પોસ્ટમોર્ટમ કરવા માટે પ્રાથમિક સુવિધાઓ છે. પોતાના આ નિર્ણયમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોઇ પણ શંકા દૂર કરવા અને કાયદાકીય હેતુ માટે રાત્રે તમામ પોસ્ટમોર્ટમ માટે પોસ્ટમોર્ટમની વીડિયો રેકોર્ડિગ પણ કરવામાં આવવી જોઇએ.

કેન્દ્ર સરકારે આ વાતની જાણકારી આપી હતી કે ક્યા મૃતદેહોનું રાત્રે પોસ્ટમોર્ટમ કરવું જોઇએ નહીં. નિર્ણય અનુસાર જ્યાં સુધી કાયદાકીય વ્યવસ્થાની સ્થિતિ ના હોય ત્યાં સુધી હત્યા, આત્મહત્યા, બળાત્કાર, ક્ષતૃવિક્ષત મૃતદેહ, જેવી કેટેગરી હેઠળ રાત્રે પોસ્ટમોર્ટમ કરવું જોઇએ નહીં. સરકારે પોતાના આ નિર્ણય અંગે તમામ સંબંધિત મંત્રાલયો અને વિભાગો, રાજ્ય સરકારોને જણાવી દેવામા આવ્યું છે.

આ સંબંધમાં એક સૂત્રએ કહ્યું કે તાજેતરમાં જ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવનારા ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસીસમાં એક ટેકનિકલ સમિતિ દ્ધારા સૂર્યાસ્ત બાદ પોસ્ટમોર્ટમ સંબંધિત મુદ્દાની તપાસ કરી છે. બેઠક દરમિયાન ચર્ચા કરાઇ હતી કે કેટલીક હોસ્પિટલમાં અગાઉથી જ રાત્રે પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે.

 

હવે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ ઇંડા-નોનવેજની લારીઓ નહીં ઊભી રાખી શકાય?

વડોદરા સામૂહિક બળાત્કાર કેસઃ ક્રાઇમ બ્રાંચે 2 શખ્સોની કરી અટકાયત, સમગ્ર રહસ્ય પરથી ઉંચકાઈ શકે છે પડદો

Hardik Pandya News: એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની ઘડિયાળ કસ્ટમ વિભાગે કરી જપ્ત, કિંમત સાંભળીને આંખો પહોળી થઈ જશે



વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Embed widget