શોધખોળ કરો

વેક્સિનની અસરને વધારી શકે છે આ ફૂડ., વેક્સિન લીધા લેવાથી ઇમ્યૂનિટી બૂસ્ટ કરવામાં બનશે સહાયક

કોરોના વાયરસની બીજી લહેરથી બચવા માટે વેક્સિન એક જ માત્ર રક્ષા ક્વચ છે. વેક્સિન બાદ તાવ, માથામાં દુખાવા જેવી આડઅસર જોવા મળે છે. તબીબોનું માનવું છે કે,. પ્રોપર ડાયટથી વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઘટાડી શકાય છે તેમજ તેનાથી વેક્સિનની અસરને પણ વધારી શકાય છે.

post  vaccine  diet:કોરોના વાયરસની બીજી લહેરથી બચવા માટે વેક્સિન એક જ માત્ર રક્ષા ક્વચ છે. વેક્સિન બાદ તાવ, માથામાં દુખાવા જેવી આડઅસર જોવા મળે છે. તબીબોનું માનવું છે કે,. પ્રોપર ડાયટથી વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઘટાડી શકાય છે તેમજ તેનાથી વેક્સિનની અસરને પણ વધારી શકાય છે. 

કાચા લસણમાં મેગનીઝ, વિટામિન બી6, વિટામીન સી હોય છે. તે કેલ્શિયમ, પોટેશ્યિમથી ભરપૂર છે. ડુંગળી અને લસણને ઇમ્યુનિટી બૂસ્ટર કહેવાય છે. તેને ડાયટમાં સામેલ અવશ્ય કરો. 

જે ફળોમાં પાણીની વધુ માત્રા હોય છે, જે વેક્સિનની આડઅસરને ઓછી કરવામાં કારગર છે. આ ફળોનું ભરપૂર માત્રામાં સેવન કરી શકો છો. તરબૂચ. શક્કર ટેટી, અનાનસ. કાકડીનું વેક્સિન બાદ સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે. તે શરીરને હાઇડ્રેઇટ રાખવામાં પણ મદદ કરે છે. 


એક્સ્પર્ટના મત મુજબ વેક્સિન લેતા પહેલા અને ત્યારબાદ શરીરને હાઇડ્રેઇટ રાખવું પણ જરૂરી છે. આ પ્રકારનું ડાયટ લેવાથી સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે. આ ફળો વેક્સિનની અસરને વધારી શકે છે અને આ ફળોને સવારે નાસ્તોમાં લો. ખૂબ પાણી પીવો પરંતુ ફ્રીઝનું પાણી અવોઇડ કરો. 

કોઇ પણ દવાની ગંભીર સાઇડ ઇફેક્ટથી બચવા માટે પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. લીલા શાક ઇમ્યુનિટી વધારે છે. લીલા શાક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે આંતરડાની ફિટનેસ માટે પણ ઉત્તમ છે. આપ વેક્સિન લગાવવા જઇ રહ્યા છો તો કોશિશ કરો કે આપના ડાયટમાં ગ્રીન વેજિટેબલ્સ સામેલ હોય. ગ્રીન વેજીટેબલ, સલાડ, સૂપ અને સબ્જીના રૂપે લઇ શકો છો. 

સાબૂત અનાજને ડાયટમાં સામેલ કરો, સાબૂસ અનાજ વેક્સિનની આડઅસરને ઓછી કરે છે. બ્રાઉન રાઇસ, પોપકોર્ન, બાજરા, રાગી, જ્વારા, ઓટસ.ને ડાયટમાં સામેલ કરો. પુરતી ઉંધ લો. આ તમામ ટિપ્સને ફોલોને કરીને કોવિડની વેક્સિનની સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે તેમજ તેની અસરકારકતા વધારી શકાય છે. આ પ્રકારનું ડાયટ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે. 

વેક્સિન લેતાં પહેલા સારી ઉંઘ લેવી પણ જરૂરી છે. ઊંઘ ન લેવાની વિપરિત અસર ઇમ્યુનિટી પર પડે છે.આ સ્થિતિમાં વેક્સિનના સાઇ઼ડ ઇફેક્ટ વધુ મહેસૂસ થાય છે. થકાવટ અને સુસ્તી મહેસૂસ થાય છે. તો વેક્સિન પહેલા બાદ બોડીને પૂરતો આરામ દેવો જરૂરી છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget