શોધખોળ કરો

પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ આપ્યું મોટું નિવેદન, માફી માંગતા કહ્યું કે....

ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે.  હાર બાદ પ્રશાંત કિશોર પહેલી વાર સામે આવ્યા છે.

ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે.  હાર બાદ પ્રશાંત કિશોર પહેલી વાર સામે આવ્યા છે. તેમણે માફી માંગી છે અને પ્રાયશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું કે ભલે તેઓ સિસ્ટમ બદલવામાં સફળ ન થયા હોય પણ તેઓ રાજકારણમાં અમુક હદ સુધી પરિવર્તન લાવવામાં સફળ રહ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેટલીક ખામીઓ રહી હશે અને તેની સંપૂર્ણ જવાબદારી મારી છે, જેનો સ્વીકાર કરી છું. 

પ્રાયશ્ચિત માટે સામૂહિક મૌન ઉપવાસ કરીશ - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, "નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અભિનંદન. અમે કરેલી ભૂલો માટે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. 20મી તારીખે હું પ્રાયશ્ચિત માટે ભીતરહરવા આશ્રમમાં એક દિવસ માટે સામૂહિક મૌન ઉપવાસ કરીશ. ભૂલ થઈ શકે છે, પરંતુ મેં ગુનો કર્યો નથી. મત ન મળવા એ ગુનો નથી. જ્યાં જાતિનું રાજકારણ ચાલે છે,  ધાર્મિક રાજકારણ છે, ત્યાં જાતિ અને ધર્મના આધારે લોકોને વિભાજીત કરવાનો ગુનો નથી કર્યો."

હું બિહાર નહીં છોડું - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, "આજે ચોક્કસપણે ઝટકો લાગ્યો છે, પરંતુ જીત જન સૂરાજની થશે. જેઓ વિચારે છે કે હું બિહાર છોડીશ તો એવું નથી. હું બિહારમાં રહીશ અને ડબલ તાકાતથી લડીશું. પાછળ હટવાનો કોઈ પ્રશ્ન જ નથી. પહેલી વાર કોઈ ચૂંટણી એવી થઈ છે જેમાં 40,000 કરોડ રૂપિયા જનતાના પૈસા ખર્ચ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.  આ ફક્ત 10,000 રૂપિયાથી થયું નથી. લોકો ચૂંટણી પંચની ટીકા કરી રહ્યા છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં લગભગ 60,000 લોકોને 10,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. જીવિકા દીદીને તૈનાત કરવામાં આવી હતી. આશરે 1 લાખ આંગણવાડી, આશા, મમતા, ટોલા સેવકો અને પ્રવાસી મજૂરોને  કુલ 29,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું."

અમે ઈમાનદારીનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, "અમે ઈમાનદારીનો પ્રયાસ કર્યો, પણ તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. એ સ્વીકારવામાં કોઈ ખોટું નથી. સિસ્ટમ બદલવાની વાત તો ભૂલી જાઓ, અમે સત્તામાં પરિવર્તન પણ લાવી શક્યા નહીં. પરંતુ અમે બિહારના રાજકારણને બદલવામાં ચોક્કસપણે ભૂમિકા ભજવી.  અમારા પ્રયત્નોમાં, અમારા વિચારમાં અને અમે જે રીતે સમજાવ્યું કે લોકોએ અમને ચૂંટ્યા નથી, તેમાં કંઈક ખામી હશે. જો લોકોએ અમારા પર વિશ્વાસ ન કર્યો હોય, તો સંપૂર્ણ જવાબદારી મારી છે. બિહારના લોકોનો વિશ્વાસ ન જીતવા માટે હું 100% જવાબદારી લઉં છું."

તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, " 1.5  કરોડ મહિલાઓને હવે આગામી 6 મહિનામાં 2  લાખ રૂપિયા આપવા જોઈએ. જે 25  બેઠકોની  વાત કરી હતી તેના પર અમે અડગ છીએ. જો આ મતો તેમણે ખરીદ્યા નથી, તો બે-બે લાખ રુપિયા મહિલાઓને છ મહિનામાં આપે તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
Advertisement

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget