શોધખોળ કરો

રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદ મહારાજનું નિધન, PM મોદીએ કહ્યું- 'અમારી વચ્ચે વર્ષોથી ગાઢ સંબંધ હતો'

સ્વામી સ્મરણાનંદ જી મહારાજના અવસાન બાદ આરકે મિશન દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ 2017માં રામકૃષ્ણ મિશનના 16મા પ્રમુખ બન્યા હતા.

PM Modi on Swami Smaranananda: રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદ જી મહારાજનું મંગળવારે (26 માર્ચ, 2024) મોડી રાત્રે અવસાન થયું. સ્વામી સ્મરણાનંદ, જેઓ થોડા અઠવાડિયાથી બીમાર હતા, તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 95 વર્ષની વયે તેમનું અવસાન થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપતાં તેમની સાથેની જૂની યાદો સાથે જોડાયેલો ફોટો શેર કર્યો છે.

પીએમ મોદીએ લખ્યું કે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આદરણીય પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરાનંદજી મહારાજે પોતાનું જીવન આધ્યાત્મિકતા અને સેવા માટે સમર્પિત કર્યું. તેમણે અસંખ્ય હૃદય અને દિમાગ પર અમીટ છાપ છોડી છે. તેમની કરુણા અને શાણપણ પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.

પીએમ મોદીએ હોસ્પિટલમાં જઈને તેમની તબિયત વિશે પૂછ્યું

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે મારો તેમની સાથે વર્ષોથી ખૂબ જ ગાઢ સંબંધ છે. મને 2020 માં બેલુર મઠની મારી મુલાકાત યાદ છે જ્યારે મેં તેમની સાથે વાતચીત કરી હતી. થોડા અઠવાડિયા પહેલા હું કોલકાતાની હોસ્પિટલમાં પણ તેમની તબિયત પૂછવા ગયો હતો. મારી સંવેદના બેલુર મઠના અસંખ્ય ભક્તો સાથે છે. ઓમ શાંતિ.

2017માં રામકૃષ્ણ મિશનના 16મા પ્રમુખ બન્યા

બીજી તરફ સ્વામી સ્મરાનંદ જી મહારાજના નિધન બાદ આરકે મિશન દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ 2017માં રામકૃષ્ણ મિશનના 16માં પ્રમુખ બન્યા હતા. સ્વામીજી કેટલાય દિવસોથી પેશાબ સંબંધિત સમસ્યાથી પીડાતા હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રીમત સ્વામી સ્મરાનંદજી મહારાજે આજે રાત્રે 8.14 કલાકે મહાસમાધિ લીધી હતી. સ્વામીજીને યુરિન ઈન્ફેક્શનના કારણે 29 જાન્યુઆરીએ રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને 3 માર્ચે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબાના 'બોલ બચ્ચન'Hun To Bolish : હું તો બોલીશ : પાલિકામાં ચૂંટણીનું ચગડોળVinod Moradiya: સુરત મનપાના અધિકારીઓની કાર્યશેલી પર ખુદ ભાજપના ધારાસભ્યે સવાલ ઉઠાવ્યાCR Patil on Union Budget 2025: બજેટમાં કરેલી જોગવાઈઓને સી.આર.પાટીલે આવકારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા: આંખો કાઢી, કપડાં વગરની હાલતમાં લાશ મળી, ગેંગ રેપની આશંકા
અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા: આંખો કાઢી, કપડાં વગરની હાલતમાં લાશ મળી, ગેંગ રેપની આશંકા
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે
Embed widget