શોધખોળ કરો

દ્રોપદી મૂર્મુનું સમર્થન કરશે શિવસેના, ઉદ્ધવ ઠાકરેએ જાણો શું આપ્યું મોટું નિવેદન

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

મુંબઈ:  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગઈકાલે સાંસદોની બેઠકમાં મારા પર કોઈએ કોઈ દબાણ નથી કર્યું, હું સ્પષ્ટ કરવા ઈચ્છું છું. અમારા ઘણા આદિવાસી નેતાઓએ મને વિનંતી કરી છે કે પ્રથમ વખત આદિવાસી રાષ્ટ્રપતિ બની રહ્યા છે.  તેથી જ શિવસેના તેમને સમર્થન આપવાની જાહેરાત કરી રહ્યું છે.

 

મહારાષ્ટ્રના પૂર્વ સીએમએ કહ્યું, "શિવસેનાએ ક્યારેય આવા વિષય પર રાજનીતિ કરી નથી. જો કે અમારે વિરોધ કરવો જોઈતો હતો, પરંતુ હું આટલા નાના મનનો નથી.

ઉદ્ધવ ઠાકરેની જાહેરાત પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ કહ્યું હતું કે અમે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને સંપૂર્ણ સમર્થન આપીશું. પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અમારા તમામ ધારાસભ્યો તેમને મત આપશે.

સાંસદે વકીલાત કરી હતી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એકનાથ શિંદેએ શિવસેનામાં મોટો બળવો કર્યો હતો. આ પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવું પડ્યું અને પછી શિંદેએ ભાજપની મદદથી સરકાર બનાવી. આ મોટી રાજકીય ઉથલપાથલ પહેલા શિવસેના વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાના સમર્થનમાં હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ બળવાએ ચિત્ર બદલી નાખ્યું.

સોમવારે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સાંસદો સાથે બેઠક કરી ત્યારે મોટાભાગના સાંસદોએ તેમને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવારને સમર્થન આપવા વિનંતી કરી હતી. તે જ સમયે, શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે યશવંત સિન્હાના નામની વકીલાત કરી હતી.

 

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget