શોધખોળ કરો

Agnipath Scheme: બિહારમાં સતત ત્રીજા દિવસે હિંસક પ્રદર્શન, જમ્મુ તાવી- ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં લગાવી આગ

સતત ત્રીજા દિવસે સેનામાં નવી ભરતી યોજના 'અગ્નિપથ' વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે.

Protest on Agnipath Sceheme:  સતત ત્રીજા દિવસે સેનામાં નવી ભરતી યોજના 'અગ્નિપથ' વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. બિહારના સમસ્તીપુરમાં પ્રદર્શનકારીઓએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવી દીધી હતી. આરા અને બક્સરમાં સવારથી દેખાવો શરૂ થઇ ગયા છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં ઉમેદવારોએ બક્સરના ડુમરાવ રેલવે સ્ટેશન પર સવારે 5 વાગ્યાથી રેલવે ટ્રેક પર ટાયર સળગાવીને પ્રદર્શન કર્યું છે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ત્યાં હાજર છે. અહીં આરાના બિહિયા રેલ્વે સ્ટેશન પર અગ્નિપથ યોજનાના વિરોધમાં લોકોએ હંગામો મચાવ્યો હતો.

આરજેડીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું

અહી બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે રાજ્યમાં અગ્નિપથ યોજના પર સતત વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આરજેડીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે અગ્નિવીરની ભરતી હજુ શરૂ પણ નથી થઈ એ ખુશીમાં કે અગ્નિવીરોએ બિહારના નવાદામાં બીજેપી ઓફિસને આગ લગાવી દીધી. કમનસીબ! ‘અગ્નિપથ’ સ્કીમના નિર્માતાઓએ પણ અંદાજ લગાવ્યો નહી હોય કે અગ્નિવીરોમાં આટલી બધી આગ છે.

પ્રદર્શન વચ્ચે ભરતી માટે વય મર્યાદામાં વધારો

અગ્નિપથ પર ઘણા રાજ્યોમાં વિરોધ વચ્ચે સરકારે ગુરુવારે આ પ્રક્રિયા હેઠળ ભરતીની ઉંમર વર્ષ 2022 માટે અગાઉ જાહેર કરેલી 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી દીધી છે. અગાઉ, સરકારે મંગળવારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે તમામ નવી ભરતી માટે વય મર્યાદા 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "છેલ્લા બે વર્ષ દરમિયાન ભરતી શક્ય નથી તે હકીકતને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે 2022 માટે પ્રસ્તાવિત ભરતી પ્રક્રિયા માટે વય મર્યાદામાં એક વખતની છૂટ આપવામાં આવશે.

હરિયાણાના પલવલમાં પણ ગુરુવારે 'અગ્નિપથ યોજના' વિરુદ્ધ પ્રદર્શન હિંસક બન્યું હતું. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસે 20 થી વધુ લોકોની અટકાયત કરી છે.

ટોપ સ્ટોરી

Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
Manipur: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ
ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ
મુંબઇના નાલાસોપારામાં વરસાદ વચ્ચે અચાનક ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા, જાણો અપડેટસ
મુંબઇના નાલાસોપારામાં વરસાદ વચ્ચે અચાનક ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા, જાણો અપડેટસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'
Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
અમદાવાદમાં ધોળા દિવસે છવાયો અંધારપટ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં ભારે વરસાદ, દામોદર કુંડમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત આવ્યા નવા નીર, કાળવા નદી બે કાંઠે
જૂનાગઢમાં ભારે વરસાદ, દામોદર કુંડમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત આવ્યા નવા નીર, કાળવા નદી બે કાંઠે
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ
Embed widget