શોધખોળ કરો

પંજાબ કૉંગ્રેસ વિવાદ : નવજોત સિંહ સિદ્ધુને મળશે મોટી જવાબદારી, કેપ્ટન અમરિંદર સિંહે ધારાસભ્યો સાથે કર્યું લંચ 

પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હવે શાંત થયો છે. હાઈકમાન્ડ તરફથી ટૂંક સમયમાં પંજાબને લઈને મોટો નિર્ણય કરવામાં આવશે અને નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.

નવી દિલ્હી :   પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હવે શાંત થયો છે. હાઈકમાન્ડ તરફથી ટૂંક સમયમાં પંજાબને લઈને મોટો નિર્ણય કરવામાં આવશે અને નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીને જોતા કેબિનેટમાં બદલાવ કરી સત્તા વિરોધી લહેરને પણ ખતમ કરવાની કોશિશ કરવામાં આવશે. 

આ પહેલા, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પત્રકાર પરિષદ કરી હાઈકમાન્ડ તરફથી સ્થિતિને સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે એવુ ન કર્યું.  બીજી તરફ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરવારે પાર્ટીના ધારાસભ્યોની સાથે ચંદીગઢમાં લંચનું આયોજન કરી બેઠક બોલાવી હતી. આ બેઠક આશરે ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે પંજાબ અને શહેરી ક્ષેત્રોને સીનિયર કૉંગ્રેસ સહયોગિઓ સાથે સાકારાત્મક ચર્ચા રહી. અમે જમીની સ્તર પર પાર્ટીને મજબૂત કરવા માટે તેમના ફીડબેક લીધા હતા.

એક દિવસ પહેલા નવજોત સિંહ સિદ્ધુએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રયિંકા ગાંધી વાડ્રા સાથે લાંબી મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકોમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ તરફથી સિદ્ધુને પાર્ટી અથવા સંગઠનમાં સમ્માનજનક સ્થાન આપવાની સાથે મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે નવજોત સિંહ સિદ્ધુના આક્રમક વલણના કારણે કૉંગ્રેસ હાઈકમાન્ડ બંને નેતાઓ વચ્ચે સંતોષકારક સમાધાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. 

હાલના દિવસોમાં નવજોત સિંહ સિદ્ધુ સતત એ વાત પર જોર આપી રહ્યા છે તેઓ મુખ્યમંત્રી સાથે કામ નહી કરે. થોડા સમયથી નવજોત સિંહ  સિદ્ધુ અને પંજાબ કૉંગ્રેસના કેટલાક નેતાઓએ મુખ્યમંત્રી અમરિંદર સિંહની  સામે  પડ્યા છે. પંજાબ કૉંગ્રેસના વિવાદને શાંત કરવા માટે રાહુલ ગાંધીએ હાલમાં જ પાર્ટીના નેતાઓ સાથે મંથન કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget