શોધખોળ કરો

પંજાબ કૉંગ્રેસ વિવાદ : નવજોત સિંહ સિદ્ધુને મળશે મોટી જવાબદારી, કેપ્ટન અમરિંદર સિંહે ધારાસભ્યો સાથે કર્યું લંચ 

પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હવે શાંત થયો છે. હાઈકમાન્ડ તરફથી ટૂંક સમયમાં પંજાબને લઈને મોટો નિર્ણય કરવામાં આવશે અને નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.

નવી દિલ્હી :   પંજાબ કૉંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હવે શાંત થયો છે. હાઈકમાન્ડ તરફથી ટૂંક સમયમાં પંજાબને લઈને મોટો નિર્ણય કરવામાં આવશે અને નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીને જોતા કેબિનેટમાં બદલાવ કરી સત્તા વિરોધી લહેરને પણ ખતમ કરવાની કોશિશ કરવામાં આવશે. 

આ પહેલા, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પત્રકાર પરિષદ કરી હાઈકમાન્ડ તરફથી સ્થિતિને સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે એવુ ન કર્યું.  બીજી તરફ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરવારે પાર્ટીના ધારાસભ્યોની સાથે ચંદીગઢમાં લંચનું આયોજન કરી બેઠક બોલાવી હતી. આ બેઠક આશરે ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે પંજાબ અને શહેરી ક્ષેત્રોને સીનિયર કૉંગ્રેસ સહયોગિઓ સાથે સાકારાત્મક ચર્ચા રહી. અમે જમીની સ્તર પર પાર્ટીને મજબૂત કરવા માટે તેમના ફીડબેક લીધા હતા.

એક દિવસ પહેલા નવજોત સિંહ સિદ્ધુએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રયિંકા ગાંધી વાડ્રા સાથે લાંબી મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકોમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ તરફથી સિદ્ધુને પાર્ટી અથવા સંગઠનમાં સમ્માનજનક સ્થાન આપવાની સાથે મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે નવજોત સિંહ સિદ્ધુના આક્રમક વલણના કારણે કૉંગ્રેસ હાઈકમાન્ડ બંને નેતાઓ વચ્ચે સંતોષકારક સમાધાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. 

હાલના દિવસોમાં નવજોત સિંહ સિદ્ધુ સતત એ વાત પર જોર આપી રહ્યા છે તેઓ મુખ્યમંત્રી સાથે કામ નહી કરે. થોડા સમયથી નવજોત સિંહ  સિદ્ધુ અને પંજાબ કૉંગ્રેસના કેટલાક નેતાઓએ મુખ્યમંત્રી અમરિંદર સિંહની  સામે  પડ્યા છે. પંજાબ કૉંગ્રેસના વિવાદને શાંત કરવા માટે રાહુલ ગાંધીએ હાલમાં જ પાર્ટીના નેતાઓ સાથે મંથન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget