શોધખોળ કરો

ઈન્ડિયન એરફોર્સના 'આક્રમણ' યુદ્ધ અભ્યાસથી ડર્યું પાકિસ્તાન, રાફેલ-સુખોઇની વૉર ડ્રિલથી ઉડ્યા હોશ

પહલગામ હુમલા પછી ભારતીય વાયુસેનાના વિમાનો વિવિધ એરબેઝ પર તૈનાત છે.

ભારતીય વાયુસેનાના 'આક્રમણ' યુદ્ધ અભ્યાસથી પાકિસ્તાન ડરી ગયું છે. રાફેલ અને સુખોઈ-30ની વૉર ડ્રિલથી તે ટેન્શનમાં આવી ગયું છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેના 48 કલાકથી હાઈ એલર્ટ પર છે. યુદ્ધની તૈયારી માટે IAF એ સેન્ટ્રલ સેક્ટરમાં યુદ્ધ અભ્યાસ કર્યો છે. વાયુસેનાએ આ કવાયતને 'આક્રમણ' નામ આપ્યું છે. આ યુદ્ધ અભ્યાસમાં ટૉપ ગન પાયલટ્સ સામેલ છે.

પહલગામ હુમલા પછી ભારતીય વાયુસેનાના વિમાનો વિવિધ એરબેઝ પર તૈનાત છે. અનેક એરબેઝ પરથી વિમાનોએ એકસાથે ઉડાન ભરી હતી. હવાથી જમીન પર હુમલો કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. રાફેલ વિમાનોએ હાશીમારા અને અંબાલા સ્ક્વોડ્રનથી ઉડાન ભરી હતી. ભારતીય એર ડિફેન્સ યુનિટ ફ્રન્ટલાઇન પર તૈનાત છે. જોકે, ભારતીય વાયુસેનાનું કહેવું છે કે આ એક રૂટીન અભ્યાસ હતો.

આનો હેતુ એ બતાવવાનો હતો કે એક પાયલટે ઓછા સમયમાં મોટા મિશન પર કેવી રીતે કામ કરવું પડશે. આમાં, અત્યાધુનિક વિમાનોનો ઉપયોગ કરીને અભ્યાસ કરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધ અભ્યાસનું આયોજન પહેલાથી જ કરવામાં આવ્યું હતું. ભલે આ એક રૂટીન અભ્યાસ હતો પણ તેની ટાઇમિંગ ઘણું બધું કહી જાય છે. પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ફેલાયો છે તેને ધ્યાનમાં રાખીને આ કવાયત ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ યુદ્ધ અભ્યાસમાં રાફેલ અને સુખોઈ વિમાન ઉપરાંત મિરાજ, એસ-4 જેવા વિમાનોનો પણ સમાવેશ થાય છે. રાફેલ એ 4.5 જનરેશનનું વિમાન છે. તે દુશ્મનના બંકરને નિશાન બનાવી શકે છે, તે તેમના ટેન્કને નિશાન બનાવી શકે છે. જો કોઈ દુશ્મન ક્યાંક છૂપાયેલો હોય. તે તેના પર હુમલો કરી શકે છે. આ લાંબા અંતરનું ડ્રિલ્ડ છે. બંને સ્ક્વોડ્રનને ખસેડવામાં આવ્યા છે, આ એક મોટી વાત છે.

બીજી તરફ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાએ સેન્ટ્રલ સેક્ટરમાં ‘Exercise Aakraman’  (આક્રમણ) શરૂ કર્યો છે. આ કવાયત મોટા પાયે હાથ ધરવામાં આવી રહી છે. આમાં ભારતીય વાયુસેનાના મુખ્ય ફાઇટર જેટ કાફલાનો સમાવેશ થાય છે - ખાસ કરીને રાફેલ અને સુખોઈ-30 MKI. ભારતીય વાયુસેના પાસે 2 રાફેલ સ્ક્વોડ્રન છે, જે અંબાલા (પંજાબ) અને હાશીમારા (પશ્ચિમ બંગાળ) માં તૈનાત છે. આ અત્યાધુનિક જેટ વિમાનોની મદદથી પાયલટ્સ ગ્રાઉન્ડ એટેક અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ જેવા જટિલ મિશનનો અભ્યાસ કરી રહ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયુસેનાએ ઘણા સંસાધનો પૂર્વીય સેક્ટરથી મધ્ય સેક્ટરમાં પણ સ્થાનાંતરિત કર્યા છે જેથી મેદાનો અને પર્વતો જેવા વિવિધ ભૂપ્રદેશોમાં લડાઈ માટે વાસ્તવિક સમયની પ્રેક્ટિસ કરી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget