શોધખોળ કરો

ટ્રેનમાં આટલો જ સામાન સાથે લઇ જઇ શકો છો, લિમિટ કરતા વધુ હોવા પર થશે દંડ

રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોના સામાન માટે પણ નિયમ બનાવ્યો છે

Railway Rules For Luggage: ભારતીય રેલવેમાં દરરોજ લગભગ 3 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોની સંખ્યાના સંદર્ભમાં ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. રેલવે મુસાફરો માટે દરરોજ હજારો ટ્રેનો દોડાવે છે. ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરીને લઈને ઘણા નિયમો બનાવ્યા છે. જેનો તમામ મુસાફરોએ સ્વીકાર કરવો પડશે.

રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોના સામાન માટે પણ નિયમ બનાવ્યો છે. એટલે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફર કેટલો સામાન લઈ જઈ શકે છે. ભારતીય રેલવેએ આ માટે એક મર્યાદા નક્કી કરી છે. તે મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા પર મુસાફરોને દંડ થઈ શકે છે.

ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરો માટે સામાન લઈ જવાની મર્યાદા નક્કી કરી છે. રેલવેના નિયમો અનુસાર, મુસાફરો અલગ-અલગ કોચમાં અલગ-અલગ વજનનો સામાન લઈ જઈ શકે છે. એટલે કે જો કોઈ મુસાફર ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરી રહ્યો હોય તો તે 70 કિગ્રા વજનનો સામાન લઇ જઇ શકે છે. જેમાંથી 15 કિગ્રા માર્જિનલ છે તો તે મહત્તમ 150 કિગ્રા જ લઇ શકે છે

જો કોઈ સેકન્ડ એસી કોચમાં મુસાફરી કરી રહ્યું હોય તો વ્યક્તિ 50 કિલો સુધીનો સામાન લઇ જઇ શકે છે. જેમાં માર્જિનલ 10 કિલો છે, જ્યારે મહત્તમ 100 કિલો છે. જો કોઈ વ્યક્તિ થર્ડ એસી કોચમાં મુસાફરી કરી રહ્યો હોય તો તે 40 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે, જેમાં માર્જિનલ 10 કિલોનો સમાવેશ થાય છે. જ્યારે સ્લીપરમાં તમે 40 કિગ્રા, માર્જિનલ 10 કિલો તો મહત્તમ વજન 80 કિગ્રા લઈ શકો છો.

જો કોઈ ભારતીય રેલવે દ્વારા સામાનના વજન માટે નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરે છે. અને તે કોચની કેટેગરીના હિસાબે વધુ સામાન લઇ જાય છે તો ભારતીય રેલવે તેના પર દંડ લાદી શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાની સાથે ઘણો સામાન લઈને જઈ રહ્યો હોય તો તેને ટ્રેનના લગેજ વાનમાં બુક કરીને લઇ જાય તે વધુ સારું છે.                                 

દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget