શોધખોળ કરો

મોદી વિરોધના કારણે રાજ ઠાકરેને મળશે કૉંગ્રેસ-NCP ગઠબંધનમાં એન્ટ્રી?

રાજ ઠાકરેએ દિલ્હી પ્રવાસ દરમિયાન સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ મહારાષ્ટ્રમાં એમએનએસને કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં સામેલ કરવાની અટકળો વહેતી થઈ છે.

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં જે કૉંગ્રેસ પાર્ટીએ એમએનએસને મહાગઠબંધનમાં લેવાનો વિરોધ કર્યો હતો. હવે એજ કૉંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એમએનએસને એ કહેતા ગઠબંધનમાં સામેલ કરવા માટે તૈયાર થઈ શકે છે કે મોદી વિરોધી તાકતોને એક સાથે આવવું જોઈએ. સૂત્રોની જાણકારી મુજબ રાજ ઠાકરેએ દિલ્હી પ્રવાસ દરમિયાન સોનિયા ગાંધી સાથે  મુલાકાત કર્યા  બાદ મહારાષ્ટ્રમાં એમએનએસને  કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં સામેલ કરવાની અટકળો વહેતી થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાત કૉંગ્રેસ નેતાઓ સાથે ચર્ચા કરી આ વિષય પર સકારાત્મક રીતે વિચાર કરી રહ્યા છે. બધુ જ ઠીક રહેશે તો આ વખતે મહાગઠબંધનમાં એમએનએસની એટ્રી થઈ શકે છે. શું સોનિયા ગાંધી અને રાજ ઠાકરેની મુલાકાત મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણોને જન્મ આપશે? શું મોદી વિરોધના બહાને રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં થશે સામેલ? શું મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એમએનએસનું રેલવે એન્જીન કૉંગ્રેસ-એનસીપીને જીતનો ધક્કો લગાવી શકશે? આ તમામ સવાલોના જવાબો ભવિષ્યમાં મળશે. એનસીપીએ લોકસભા ચૂંટણીમાં જ રાજ ઠાકરેની પાર્ટીને લીલી ઝંડી આપી દિધી હતી પરંતુ કૉંગ્રેસે એમએનએસની નો એંટ્રી કરી હતી. હવે આ જ કૉંગ્રેસ રાજ્યમાં નબળી પડતા એક મજબૂત વિપક્ષ બનાવવા માટે સમાન વિચારવાળી પાર્ટીઓને એક સાથે લાવવાનો વિચાર કરી રહી છે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે સંગમનેરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ સમાન વિચારવાળી પાર્ટીઓને સાથે લઈને ચૂંટણી લડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget