શોધખોળ કરો

Rajnath Singh Health Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અચાનક તબિયત બગડી, એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં કરાયા દાખલ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુરુવારે (11 જુલાઈ) અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેમને એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

Rajnath Singh Health Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુરુવારે (11 જુલાઈ) અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેમને એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર પીઠના દુખાવાની ફરિયાદ પછી તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં તેમની સ્થિતિ સારી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 10 જુલાઈ 2024ના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો. દેશના તમામ નેતાઓએ તેમને શુભેચ્છાઓ આપી હતી. એઇમ્સે સત્તાવાર રીતે સંરક્ષણ મંત્રીના સ્વાસ્થ્ય અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના જન્મદિવસ પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને તેમને મંત્રીમંડળના એક મૂલ્યવાન સહયોગી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું, "એક એવા નેતા, જેમનો તેમની બુદ્ધિમત્તા માટે વ્યાપક આદર છે. કઠોર મહેનત અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે તેઓ જાહેર જીવનમાં આગળ વધ્યા છે. તેઓ ભારતના સંરક્ષણ તંત્રને મજબૂત કરવા અને આપણા દેશને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની આગેવાની કરી રહ્યા છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું."

વર્ષ 1974માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1977માં યુપીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ 1988માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે એમએલસી તરીકે ચૂંટાયા અને 1991માં શિક્ષણ મંત્રી બન્યા. યુપીમાં શિક્ષણ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે નકલ વિરોધી કાયદો અને વૈદિક ગણિતની શરૂઆત કરી.

વર્ષ 1994માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા. 22 નવેમ્બર 1999ના રોજ તેઓ કેન્દ્રીય ભૂતલ પરિવહન મંત્રી બન્યા. 28 ઓક્ટોબર 2000ના રોજ તેઓ યુપીના મુખ્યમંત્રી બન્યા અને બે વખત ચૂંટાયા. તેઓ બારાબંકીની હૈદરગઢ બેઠક પરથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 24 મે 2003ના રોજ, તેઓ કેન્દ્રીય કૃષિ મંત્રી બન્યા અને ત્યારબાદ ખાદ્ય પ્રક્રિયા પણ સંભાળી.

તેઓ 31 ડિસેમ્બર 2005ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. આ પદ પર તેઓ 19 ડિસેમ્બર 2009 સુધી રહ્યા. મે 2009માં તેઓ ઉત્તરના ગાઝિયાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા. 26 મે 2014ના રોજ રાજનાથ સિંહે ભારતના કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા અને 30 મે 2019 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે કામ કર્યું.

31 મે, 2019ના રોજ રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. 2024ની ચૂંટણીઓમાં એનડીએની જીત પછી તેમને ફરીથી સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
NEET Paper Leak: સુપર-30 વાળા આનંદકુમારનું મોટું નિવેદન, 'વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ-વ્યવસ્થા પર...'
NEET Paper Leak: સુપર-30 વાળા આનંદકુમારનું મોટું નિવેદન, 'વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ-વ્યવસ્થા પર...'
'યુવાનોના ભવિષ્ય સાથે ગુનો...'NEET પેપર લીકને લઈ ગુસ્સામાં રાહુલ ગાંધી, જાણો શું બોલ્યા?
'યુવાનોના ભવિષ્ય સાથે ગુનો...'NEET પેપર લીકને લઈ ગુસ્સામાં રાહુલ ગાંધી, જાણો શું બોલ્યા?
PM મોદીની અપીલઃ કારણ નહીં આંકડોથી સમજો સરકારે કેમ સોનું અને પેટ્રૉલ-ડીઝલ ખરીદવાની પાડી ના
PM મોદીની અપીલઃ કારણ નહીં આંકડોથી સમજો સરકારે કેમ સોનું અને પેટ્રૉલ-ડીઝલ ખરીદવાની પાડી ના

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
Embed widget