શોધખોળ કરો

Rajnath Singh Health Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અચાનક તબિયત બગડી, એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં કરાયા દાખલ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુરુવારે (11 જુલાઈ) અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેમને એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

Rajnath Singh Health Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુરુવારે (11 જુલાઈ) અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેમને એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર પીઠના દુખાવાની ફરિયાદ પછી તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં તેમની સ્થિતિ સારી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 10 જુલાઈ 2024ના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો. દેશના તમામ નેતાઓએ તેમને શુભેચ્છાઓ આપી હતી. એઇમ્સે સત્તાવાર રીતે સંરક્ષણ મંત્રીના સ્વાસ્થ્ય અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના જન્મદિવસ પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને તેમને મંત્રીમંડળના એક મૂલ્યવાન સહયોગી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું, "એક એવા નેતા, જેમનો તેમની બુદ્ધિમત્તા માટે વ્યાપક આદર છે. કઠોર મહેનત અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે તેઓ જાહેર જીવનમાં આગળ વધ્યા છે. તેઓ ભારતના સંરક્ષણ તંત્રને મજબૂત કરવા અને આપણા દેશને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની આગેવાની કરી રહ્યા છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું."

વર્ષ 1974માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1977માં યુપીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ 1988માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે એમએલસી તરીકે ચૂંટાયા અને 1991માં શિક્ષણ મંત્રી બન્યા. યુપીમાં શિક્ષણ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે નકલ વિરોધી કાયદો અને વૈદિક ગણિતની શરૂઆત કરી.

વર્ષ 1994માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા. 22 નવેમ્બર 1999ના રોજ તેઓ કેન્દ્રીય ભૂતલ પરિવહન મંત્રી બન્યા. 28 ઓક્ટોબર 2000ના રોજ તેઓ યુપીના મુખ્યમંત્રી બન્યા અને બે વખત ચૂંટાયા. તેઓ બારાબંકીની હૈદરગઢ બેઠક પરથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 24 મે 2003ના રોજ, તેઓ કેન્દ્રીય કૃષિ મંત્રી બન્યા અને ત્યારબાદ ખાદ્ય પ્રક્રિયા પણ સંભાળી.

તેઓ 31 ડિસેમ્બર 2005ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. આ પદ પર તેઓ 19 ડિસેમ્બર 2009 સુધી રહ્યા. મે 2009માં તેઓ ઉત્તરના ગાઝિયાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા. 26 મે 2014ના રોજ રાજનાથ સિંહે ભારતના કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા અને 30 મે 2019 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે કામ કર્યું.

31 મે, 2019ના રોજ રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. 2024ની ચૂંટણીઓમાં એનડીએની જીત પછી તેમને ફરીથી સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
Embed widget