શોધખોળ કરો

PM મોદીને મળ્યા રામ મંદિર ટ્રસ્ટના સભ્યો, ભૂમિપૂજનમાં સામેલ થવા આપ્યું આમંત્રણઃ સૂત્ર

રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, ચંપત રાય, કે પરાસરણ અને ગોવિંદ દેવ ગિરી મહારાજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

નવી દિલ્હીઃ રામ મંદિર ટ્રસ્ટના સભ્યોએ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના મતે તેમણે વડાપ્રધાન મોદીને રામ મંદિરના ભૂમિ પૂજનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતુ. સૂત્રોના મતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તે તેના પર વિચાર કરશે. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, ચંપત રાય, કે પરાસરણ અને ગોવિંદ દેવ ગિરી મહારાજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે બુધવારે રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી હતી. બેઠકમાં નૃત્ય ગોપાલ દાસને રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જ્યારે વિશ્વ હિંદુ પરિષદના ચંપત રાયને મહામંત્રી પસંદ કરાયા. સ્વામી ગોવિંદ દેવ ગિરિજીને કોષાધ્યક્ષ બનાવાયા હતા. આ સાથે ભવન નિર્માણ કમિટી બનાવવામાં આવી જેના અધ્યક્ષ વડાપ્રધાન મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાને બનાવવામાં આવ્યા હતા. તે સિવાય ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ એસબીઆઇમાં ખોલવામાં આવશે. આ બેઠક સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ પરાસરણના દિલ્હી સ્થિત ઘર આર-20, ગ્રેટર કૈલાશ-1માં થઇ હતી. પરાસરણનું ઘર ટ્રસ્ટનું સ્થાયી સરનામું જાહેર કરાયું છે. જ્યાં સુધી ભવ્ય રામ મંદિર નહી બને ત્યાં સુધી રામલલાને બુલેટપ્રૂફ કોટેજ બનાવવામાં આવશે. આ કોટેજ જર્મન પાઇનથી બનશે.

ટોપ સ્ટોરી

નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
રસોડામાં એવરેસ્ટ મસાલા વાપરો છો? FSSAI ના ટેસ્ટમાં ફેલ થયા આ 4 મસાલા, જુઓ વિગત
રસોડામાં એવરેસ્ટ મસાલા વાપરો છો? FSSAI ના ટેસ્ટમાં ફેલ થયા આ 4 મસાલા, જુઓ વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
Travel: ન વધુ ભીડ, ન વધુ ગરમી, સપ્ટેમ્બરમાં ફરવા માટે પરફેક્ટ છે ભારતના આ 8 સ્થળો
Travel: ન વધુ ભીડ, ન વધુ ગરમી, સપ્ટેમ્બરમાં ફરવા માટે પરફેક્ટ છે ભારતના આ 8 સ્થળો

વિડિઓઝ

Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો
Bhavnagar news : ભાવનગરમાં સગર્ભાના આરોગ્ય સાથે ચેડાં? આંગણવાડીમાંથી એક્સપાયરી ડેટવાળું અનાજ અપાયું
Mehsana | રક્ષાબંધને જ ભાઈએ કર્યું બહેનનું અપહરણ, નોંધાઈ પોલીસ ફરિયાદ
Rajkot | રાજકોટમાં પિતા-પુત્ર પર નવ શખ્સનો હુમલો, ધંધાની હરીફાઈ અને જૂની અદાવતમાં હુમલાની ઘટના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાત સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય: ₹750 કરોડની યોજનામાં છેલ્લી તારીખ લંબાઈ
ગુજરાત સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય: ₹750 કરોડની યોજનામાં છેલ્લી તારીખ લંબાઈ
Rain Forecast: ગુજરાતમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ
Rain Forecast: ગુજરાતમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ
Embed widget