શોધખોળ કરો

શું લાખ કોશિશ છતાં નથી ઉતરી રહ્યું વજન, હોઇ શકે છે આ બીમારી, Weight lossના સચોટ ઉપાય જાણી લો

મેદસ્વીતા અનેક બીમારીને નોતરે છે. મેદસ્વીતાથી છૂટકારો મેળવના ઉપાય શોધતા પહેલા તેના કારણો જાણવા જરૂરી છે. વધતા શરીરનું કારણ જાણીને તે દિશામાં વર્કઆઉટ કરવાથી સચોટ પરિણામ મળે છે.

Health: આજની ભાગદોડ ભરી જિંદગી અને અયોગ્ય આહાર શૈલીના કારણે મેદસ્વીતાની સમસ્યાથી મોટાભાગના લોકો પિડીત હોય છે. મેદસ્વીતા અનેક બીમારીને નોતરે છે. મેદસ્વીતાથી છૂટકારો મેળવના ઉપાય શોધતા પહેલા તેના કારણો જાણવા જરૂરી છે. વધતા શરીરનું કારણ જાણીને તે દિશામાં વર્કઆઉટ કરવાથી સચોટ પરિણામ મળે છે.

મેદસ્વીતાના અનેક કારણો છે. એક કારણ આનુવંસિક છે. બીજુ કારણ થાઇરોઇડની બીમારી હોય છે. જ્યારે ત્રીજું કારણ આપની આપની ગલત આહાર શૈલી અને જીવન શૈલી હોય છે. આ સિવાય કુશિંગ સિન્ડ્રોમ, ઇમબેલેન્સ હાર્મોન્સ પણ મેદસ્વીતા માટે જવાબદાર છે. 

જો લાખ કોશિશ બાદ પણ વજન ન ઉતરતું હોય તો આપને થાઇરોઇડસ, ઇમબેલેન્સ હાર્મોન્સ, કુશિંગ સિન્ડ્રોમ માટે ટેસ્ટ કરાવવા જોઇએ અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે. જો ઉપરોક્ત કોઇ સમસ્યા ન હોય  તો શક્ય છે  ગલત આહારશૈલી અને જીવન શૈલીના કારણે ઓબેસિટી છે.  આ માટે  સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જોઇએ. મેદસ્વીતાના ઉપાય માટે સૌથી પહેલી શરત છે  ઝીરો શુગર, ઘઊંની માત્રા ઓછી કરો. ત્રીજું છે. રસોઇમાં તેલનો ઓછો ઉપયોગ અને તેલને ઓછા તાપમાને પકાવવું.

વર્કઆઉટની વાત કરીએ તો દરેક વજન ઓછુ કરવા ઇચ્છતી વ્યક્તિએ રોજ 10 હજાર ડગલા  ચાલવું જોઇએ.વોકિંગ સાથે આપ સૂર્યનમસ્કાર અને અન્ય એક્સરસાઇઝને પણ જોડી શકો છો. એક સ્થિતિમાં કલાકો સુધી બેસવાનું ટાળો.  દિનચર્યાંમાં શક્ય હોય તેટલું  બેસવાનું ઓછું કરવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે. આ રીતે આ સરળ નિયમને દિનચર્ચામાં સામેલ કરીને મેદસ્વીતાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

 જો લાખ કોશિશ બાદ પણ વજન ન ઉતરતું હોય તો ઉપરોક્ત જણાવેલા કારણો હોઇ શકે છે. આ માટે આપને તેનો ઇલાજ સાથે વજન ઉતારવા માટે યોગ્ય દિશામાં પ્રયાસ કરવા જરૂરી છે. બેલેસન્ડ ડાયટ અને નિયમિત વર્કઆઉટ બંને વજન ઉતારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget