શોધખોળ કરો

વિજયાદશમી પર ભાગવતે કહ્યુ- માઓવાદ હંમેશાથી અર્બન, બંદૂકના દમ પર સત્તા ઇચ્છે છે

  નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આજે વિજયાદશમી ઉત્સવ મનાવી રહ્યું છે. નાગપુરમાં યોજાઇ રહેલા કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવત સાથે નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી પણ હાજર રહ્યા હતા. કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે અહી પહોંચ્યા છે. લોકોને સંબોધિત કરતા ભાગવે કહ્યું કે, જો ભારત પંચામૃતના મંત્ર પર આગળ વધે છે તો એકવાર ફરી વિશ્વગુરુ બની શકે છે. એક ભયાનક તોફાન બાબરના રૂપમાં આવ્યું અને તેણે આપણા દેશના હિન્દુ મુસ્લિમોને છોડ્યા નહી. તેના નીચે સમાજને કચડી નાખ્યો. ભાગવતે કહ્યું કે, આપણા દેશમાં રાજનીતિને લઇને અનેક પ્રયોગ થયા. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધાર પર રાજનીતિની કલ્પના કરી. આ નૈતિક બળના કારણે દેશ અંગ્રેજો વિરુદ્ધ એક થયો. અમે કોઇ સાથે દુશ્મની કરતા નથી પરંતુ દુનિયામાં અમારી દુશ્મની કરતા લોકો છે. એટલા માટે તેમના માટે કાંઇ કરવું પડશે. મોહન ભાગવતે કહ્યું કે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું પરંતુ તેમની હરકતોમાં કોઇ અંતર થયું નથી. આપણે એટલા શક્તિશાળી બનવું પડશે જેથી કોઇ આપણી ઉપર આક્રમણ કરવાની હિંમત ના કરી શકે. તાજેતરના વર્ષોમાં દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. આપણે આપણો દેશ સરકારને સોંપ્યો નથી. દેશ આપણો છે. સરકાર બધુ કરતી નથી, તેણે કેટલાક કામોમાં ગતિ વધારવી જોઇએ. ભાગવતના મતે પશ્વિમ બંગાળથી લઇને હિંદ મહાસાગર સુધી અનેક દ્ધિપ એવા છે જે રણનીતિક રીતે મહત્વના છે. દુનિયામાં એવા અનેક દેશ છે જે ભારતને આગળ વધવા દેતા નથી. કેટલીક શક્તિઓ માલદીવ, શ્રીલંકાને પોતાની તરફ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંઘ પ્રમુખે કહ્યુ કે, છેલ્લા કેટલાક દિવસોમાં નાની-નાની વાતને લઇને આંદોલન થયા જેને મોટા બનાવી દેવામાં આવ્યા પરંતુ જે ભારતના ટૂકડા થવાના નારા લગાવે છે, જે આતંકીઓ સાથે સંબંધ રાખે છે તેઓ પણ આ આંદોલનમાં દેખાય છે. તેનો રાજકીય લાભ પણ લેવામાં આવી રહ્યો છે. તેની કન્ટેટ પાકિસ્તાન અને ઇટાલીમાં બેસેલા લોકો તરફથી આવે છે. આજકાલ અર્બન માઓવાદીની વાત સામે આવી છે, માઓવાદ હંમેશા અર્બન જ રહ્યો છે. કેટલાક લોકો બંદૂકના દમ પર સત્તા મેળવવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget