શોધખોળ કરો

વિજયાદશમી પર ભાગવતે કહ્યુ- માઓવાદ હંમેશાથી અર્બન, બંદૂકના દમ પર સત્તા ઇચ્છે છે

  નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આજે વિજયાદશમી ઉત્સવ મનાવી રહ્યું છે. નાગપુરમાં યોજાઇ રહેલા કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવત સાથે નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી પણ હાજર રહ્યા હતા. કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે અહી પહોંચ્યા છે. લોકોને સંબોધિત કરતા ભાગવે કહ્યું કે, જો ભારત પંચામૃતના મંત્ર પર આગળ વધે છે તો એકવાર ફરી વિશ્વગુરુ બની શકે છે. એક ભયાનક તોફાન બાબરના રૂપમાં આવ્યું અને તેણે આપણા દેશના હિન્દુ મુસ્લિમોને છોડ્યા નહી. તેના નીચે સમાજને કચડી નાખ્યો. ભાગવતે કહ્યું કે, આપણા દેશમાં રાજનીતિને લઇને અનેક પ્રયોગ થયા. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધાર પર રાજનીતિની કલ્પના કરી. આ નૈતિક બળના કારણે દેશ અંગ્રેજો વિરુદ્ધ એક થયો. અમે કોઇ સાથે દુશ્મની કરતા નથી પરંતુ દુનિયામાં અમારી દુશ્મની કરતા લોકો છે. એટલા માટે તેમના માટે કાંઇ કરવું પડશે. મોહન ભાગવતે કહ્યું કે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું પરંતુ તેમની હરકતોમાં કોઇ અંતર થયું નથી. આપણે એટલા શક્તિશાળી બનવું પડશે જેથી કોઇ આપણી ઉપર આક્રમણ કરવાની હિંમત ના કરી શકે. તાજેતરના વર્ષોમાં દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. આપણે આપણો દેશ સરકારને સોંપ્યો નથી. દેશ આપણો છે. સરકાર બધુ કરતી નથી, તેણે કેટલાક કામોમાં ગતિ વધારવી જોઇએ. ભાગવતના મતે પશ્વિમ બંગાળથી લઇને હિંદ મહાસાગર સુધી અનેક દ્ધિપ એવા છે જે રણનીતિક રીતે મહત્વના છે. દુનિયામાં એવા અનેક દેશ છે જે ભારતને આગળ વધવા દેતા નથી. કેટલીક શક્તિઓ માલદીવ, શ્રીલંકાને પોતાની તરફ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંઘ પ્રમુખે કહ્યુ કે, છેલ્લા કેટલાક દિવસોમાં નાની-નાની વાતને લઇને આંદોલન થયા જેને મોટા બનાવી દેવામાં આવ્યા પરંતુ જે ભારતના ટૂકડા થવાના નારા લગાવે છે, જે આતંકીઓ સાથે સંબંધ રાખે છે તેઓ પણ આ આંદોલનમાં દેખાય છે. તેનો રાજકીય લાભ પણ લેવામાં આવી રહ્યો છે. તેની કન્ટેટ પાકિસ્તાન અને ઇટાલીમાં બેસેલા લોકો તરફથી આવે છે. આજકાલ અર્બન માઓવાદીની વાત સામે આવી છે, માઓવાદ હંમેશા અર્બન જ રહ્યો છે. કેટલાક લોકો બંદૂકના દમ પર સત્તા મેળવવા માંગે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget