શોધખોળ કરો

સિદ્ધુ મૂઝવાલા હત્યાનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર સચિન બિશ્નોઈ અઝરબૈજાનથી ભારત લવાયો

29 મે 2022ના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શૂટરોએ તેની કારને ઘેરી લીધી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો.

લોરેન્સ બિશ્નોઈના સાથી ગેંગસ્ટર સચિન થાપનને મંગળવારે (1 ઓગસ્ટ) અઝરબૈજાનથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. તે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસમાં વોન્ટેડ હતો. તેણે દુબઈથી મુસેવાલાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને બાકુમાંથી તેની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તેને ભારત લાવી હતી.

જણાવી દઈએ કે, સચિન બિશ્નોઈ નકલી પાસપોર્ટ બનાવીને સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસ પહેલા દિલ્હીથી ફરાર થઈ ગયો હતો. હવે જ્યારે સચિન ભારત આવશે ત્યારે ઘણા મોટા ખુલાસા થવાની આશા છે. ગેંગસ્ટર સચિન બિશ્નોઈની તાજેતરમાં અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સચિને ભારતમાં રહીને મૂસેવાલા હત્યા કેસની યોજના ઘડી હતી અને પછી દિલ્હીથી બનાવટી પાસપોર્ટ મેળવીને અઝરબૈજાન ભાગી ગયો હતો.

NIAએ લોરેન્સ બિશ્નોઈના મુખ્ય સહયોગી વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્રમ બ્રારની સંયુક્ત આરબ અમીરાતથી ભારતમાં દેશનિકાલ થયા બાદ ધરપકડ કરી હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યા ઉપરાંત, બ્રાર નિર્દોષ લોકો અને ઉદ્યોગપતિઓની ટાર્ગેટ કિલિંગમાં સામેલ હતો. સ્પેશિયલ સેલના કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટમાં એક ACP, 2 ઈન્સ્પેક્ટર સહિત લગભગ 4 અધિકારીઓની ટીમ અઝરબૈજાન ગઈ હતી.

જણાવી દઈએ કે 29 મે 2022ના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શૂટરોએ તેની કારને ઘેરી લીધી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. શૂટરોએ તેની કારને ઘેરી લીધી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના હતા. આ હત્યાકાંડ કેટલો ભયાનક હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પોસ્ટમોર્ટમમાં સિદ્ધુના શરીર પર 24 ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. એટલે કે હત્યારાઓ કોઈ પણ ભોગે મુસેવાલાને જીવતો છોડવા માંગતા ન હતા.

જ્યારે સચિનની અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસેથી નકલી પાસપોર્ટ પણ મળી આવ્યો હતો. વાસ્તવમાં, સચિન પોતાનું પૂરું નામ સચિન થપન લખે છે, જ્યારે તેની પાસેથી તિલક રાજ તુટેજાના નામનો પાસપોર્ટ મળી આવ્યો હતો. સચિનના પિતાનું સાચું નામ શિવ દત્ત છે, જ્યારે નકલી પાસપોર્ટમાં તેના પિતાનું નામ ભીમ સેન લખવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે 29 મે 2022ના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શૂટરોએ તેની કારને ઘેરી લીધી અને આડેધઝ ગોળીબાર કર્યો. આ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના હતા. આ હત્યાકાંડ કેટલો ભયાનક હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પોસ્ટમોર્ટમમાં સિદ્ધુના શરીર પર 24 ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. એટલે કે હત્યારાઓ કોઈ પણ ભોગે મુસેવાલાને જીવતો છોડવા માંગતા ન હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget